🪔
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
May 1995
(ગતાંકથી ચાલુ) મેં અધિકારીઓને પરલક્ષીતાના અભિગમને કેમ મૂર્ત કરવો, પોતાના ગ્રાહકોની કઈ રીતે સંભાળ લેવી, ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા કઈ રીતે કરવી વગેરે શીખવ્યું હતું. મેં[...]
🪔
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
April 1995
(ગતાંકથી ચાલુ) સ્પર્ધા હીનતાનું પ્રતીક છે બે કૂતરાં પાસે ભાતનો વાટકો ધરો, તો તે બન્ને એને માટે ઝઘડશે. બે માણસને તે જો ધરો, તો તે[...]
🪔
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
March 1995
(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) (જાન્યુઆરી[...]
🪔
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
January 1995
(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) સેવા?[...]
🪔
મૅનૅજમૅન્ટ અને ઉદ્યોગના ક્ષેત્રમાં વૈયક્તિક સફળતા
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
May 1994
(રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ૯.૧૦ તથા ૧૧મી ઑગસ્ટ ૧૯૯૨ના રોજ યુવાવર્ગને આપેલાં વ્યાખ્યાનોને આધારે કરેલું સંકલન.) માનવમાત્ર[...]
🪔
આજનો યુવાન-ત્રિભેટે
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
January 1993
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા[...]
🪔
રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
July 1992
લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]