Sri Anand
🪔 યુવ - વિભાગ
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન
✍🏻 શ્રી આનંદ
August 1997
ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી.[...]