• 🪔 બાલ ઉદ્યાન

    રાજા પરીક્ષિત

    ✍🏻 શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્રોતા

    દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ[...]