🪔 પ્રાસંગિક
ભરત પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
April 2024
(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]
🪔 દીપોત્સવી
રામચરિતમાનસમાં તણાવમુક્તિના ઉપાયો
✍🏻 સ્વામી સુખાનંદ
November 2021
રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ. जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी॥ (સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામનો જન્મ અને મહિમા
✍🏻 સ્વામી સુખાનંદ
april 2021
ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं[...]
🪔 ચિંતન
જટાયુ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
January 2021
ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન[...]
🪔 ચિંતન
રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
December 2020
ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની[...]
🪔 દીપોત્સવી
રામચરિત માનસમાં યોગ
✍🏻 સ્વામી સુખાનંદ
november 2020
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન
✍🏻 સ્વામી સુખાનંદ
november 2017
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી
✍🏻 સ્વામી સુખાનંદ
December 2012
શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થયું હતું એટલે ભક્તોએ નક્કી કર્યું કે કોલકાતામાં લઈ જવાથી ત્યાં તેમની સારી સારવાર થશે. એટલાં માટે શ્રીરામકૃષ્ણને કાશીપુર લઈ જવામાં આવ્યાં.[...]
🪔
શ્રીરામ-શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સુખાનંદ
May 2008
નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર[...]