• 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    (અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના[...]

  • 🪔 દીપોત્સવી

    વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    (અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    નરેન્દ્રના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી આ બંને દૈવી વ્યક્તિઓનું એક અટલ સ્થાન પ્રસ્થાપિત થવાનું હતું. ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ લાવનાર વ્યક્તિઓમાં શ્રીરામકૃષ્ણદેવનું નામ મોખરે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં નરેનનાં ખેલકૂદ, ધીંગા-મસ્તી, વ્યાયામ કસરત વગેરેના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ એના સ્વભાવમાં ગંભીરતા આવવા લાગી.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... મિત્રો સાથે ખેલકૂદ અને ધીંગામસ્તી કરતાં નરેન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નાના નરેનની ધ્યાનાવસ્થા અને તેના શાળાપ્રવેશ વિશે વાંચ્યું, હવે આગળ... નરેનની ભીતર બાળપણથી જ સાહસિકતા અને મદદ માટે પોતાની જાતને સમર્પી દેવાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનની કથાશ્રવણપરાયણતા તેમજ દેવદેવીઓ પ્રત્યેની ભક્તિપરાયણતા વિશે વાંચ્યું, હવે આગળ... ભલે સમજાય કે ન સમજાય પણ નરેનને તો નાનપણથી જ ધ્યાનની લગની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ... નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક એ બન્નેને હેરાનપરેશાન કરી મૂકતો. નરેનના મિત્રોમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો - એક પુત્ર અને એક પુત્રી બાળપણમાં જ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ... દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ. વંશપરિચય કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો. એ દિવસે સાંજ પછી ચંદ્રગ્રહણ[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી ચાર ભક્તો એમને મળવા આવ્યા.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં નવાં ફૂલછોડ, વૃક્ષો, ફળનાં રોપાં[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને (ગતાંકથી આગળ) પોતાની આસપાસના સાધુબ્રહ્મચારીઓ કાર્યકુશળ હોવા જોઈએ. એમના અધ્યાત્મ જીવનની પણ પ્રગતિ થવી જોઈએ, એવું સ્વામી બ્રહ્માનંદજી સતત વિચારતા રહેતા.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા ઊભી થતી. કાર્યકર્તાઓ, સંન્યાસીઓના વિચારભેદને[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે આવતા ૧૧ યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં હતાં. ભગવાં સાથે એમની ગાંઠ પાકી બંધાય, એમનામાં વૈરાગ્યનો ભાવ આવે અને[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. યશ, માન, સન્માન, નામનો મહિમા આ બધાનો મોહ જતો[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    (મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]

  • 🪔 સંસ્મરણ

    આનંદ-કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર[...]

  • 🪔 પ્રાસંગિક

    અહમ્ બ્રહ્મસ્વરૂપિણી

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ[...]

  • 🪔 શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ

    ભૃગુની વાત

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ.  કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય?  સૂક્તદ્રષ્ટા ઋષિ, અગ્નિની જ્વાલાસમા તેજસ્વી; કેટલાક લોકો[...]

  • 🪔 કલા-સંસ્કૃતિ

    આપણાં દેવદેવીઓનાં વાહનો

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ છે. આપણે નામરૂપના જગતમાં રહીએ[...]

  • 🪔

    શ્રીમા સારદાદેવી એક અતિથિ રૂપે

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે. ચોક્કસ સમયે આવવું કે ન[...]

  • 🪔

    અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    (બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય, તુલસીક્યારે રાખેલો દીવડો, પ્રભુના મંદિરમાં[...]

  • 🪔

    સ્વામી અભેદાનંદ

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    ડો. સુરુચિ પાંડેએ ‘આનંદ કથા’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજનાં સંસ્મરણોમાંથી ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. સ્વામી અભેદાનંદજી સ્વામી વિવેકાનંદજીના[...]