🪔 દિપોત્સવી
ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ
✍🏻 ઉશનસ
November 2006
હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’ માનવની[...]
🪔 દિપોત્સવી
અને પછી મેં...
✍🏻 ઉશનસ્
November 2006
(શિખરણી - સોનેટ) પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને; હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી, હતો ઇચ્છાઓએ જરઠ કરી મૂક્યાં ભીતરથી; થયો ઇચ્છા-મૂંઠે[...]
🪔 કાવ્ય
કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..
✍🏻 ઉશનસ્
January 2006
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]
🪔 શિક્ષણ
નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ
✍🏻 ઉશનસ્
July 2005
શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ[...]
🪔 કાવ્ય
તું હવે માત્ર સ્વરનું ભૂત
✍🏻 ઉશનસ્
November 2003
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ[...]
🪔 દિપોત્સવી
પૂછું કવણ છો?
✍🏻 ઉશનસ્
November 2001
(શિખરિણી - સોનેટ) મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું; યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના- રહે સાથે, જો કે પ્રગટ રીતે ક્યારેય મળુંના. પરંતુ[...]
🪔 કાવ્ય
તને પરમ કર્ષકને
✍🏻 ઉશનસ્
October-November 2000
(શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું,[...]
🪔 કાવ્ય
વિકસતા બ્રહ્મના કમળના દર્શને
✍🏻 ઉશનસ્
February 1999
(પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે![...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
December 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 કાવ્ય
તારે સથવારે
✍🏻 ઉશનસ્
October-November 1998
(ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ મારે શું આગળ જાવું? ધ્યેય[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
February 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 કાવ્ય
મને પૂરી શ્રદ્ધા
✍🏻 ઉશનસ્
October-November 1997
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
September 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
May 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
April 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 કાવ્ય
યુદ્ધ વચ્ચે પ્રાર્થના
✍🏻 ઉશનસ્
October-November 1996
(શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]
🪔 કાવ્ય
એક ચૈત્ર અનુભૂતિ
✍🏻 ઉશનસ્
March 1996
(શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી[...]
🪔 કાવ્ય
પ્રેમ કરતા સંતોને
✍🏻 ઉશનસ્
October-November 1995
લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]
🪔
અષાઢી વાડો
✍🏻 ઉશનસ્
October-November 1994
પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે[...]
🪔 ગઝલ
જા
✍🏻 ઉશનસ્
May 1994
જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું[...]
🪔 કાવ્ય
સમર્પણ અને પછી
✍🏻 ઉશનસ્
June 1993
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા[...]
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 ઉશનસ્
October 1991
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની[...]
🪔 ગઝલ
જુદું જ ગણિત
✍🏻 ઉશનસ્
October 1990
(ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત[...]