• 🪔 દિપોત્સવી

    ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ

    ✍🏻 ઉશનસ

    હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’ માનવની[...]

  • 🪔 દિપોત્સવી

    અને પછી મેં...

    ✍🏻 ઉશનસ્‌

    (શિખરણી - સોનેટ) પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને; હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી, હતો ઇચ્છાઓએ જરઠ કરી મૂક્યાં ભીતરથી; થયો ઇચ્છા-મૂંઠે[...]

  • 🪔 કાવ્ય

    કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..

    ✍🏻 ઉશનસ્‌

    શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]

  • 🪔 શિક્ષણ

    નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ઉશનસ્‌

    શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્‌’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ[...]

  • 🪔 કાવ્ય

    તું હવે માત્ર સ્વરનું ભૂત

    ✍🏻 ઉશનસ્‌

    મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ[...]

  • 🪔 દિપોત્સવી

    પૂછું કવણ છો?

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી - સોનેટ) મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું;  યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના- રહે સાથે, જો કે પ્રગટ રીતે ક્યારેય મળુંના.  પરંતુ[...]

  • 🪔 કાવ્ય

    તને પરમ કર્ષકને

    ✍🏻 ઉશનસ્‌

    (શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું,[...]

  • 🪔 કાવ્ય

    વિકસતા બ્રહ્મના કમળના દર્શને

    ✍🏻 ઉશનસ્

    (પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે![...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 કાવ્ય

    તારે સથવારે

    ✍🏻 ઉશનસ્

    (ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ મારે શું આગળ જાવું? ધ્યેય[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 કાવ્ય

    મને પૂરી શ્રદ્ધા

    ✍🏻 ઉશનસ્

    (શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 કાવ્ય

    યુદ્ધ વચ્ચે પ્રાર્થના

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]

  • 🪔 કાવ્ય

    એક ચૈત્ર અનુભૂતિ

    ✍🏻 ઉશનસ્

    (શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ કરતા સંતોને

    ✍🏻 ઉશનસ્

    લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]

  • 🪔

    અષાઢી વાડો

    ✍🏻 ઉશનસ્

    પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે[...]

  • 🪔 ગઝલ

    જા

    ✍🏻 ઉશનસ્

    જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું[...]

  • 🪔 કાવ્ય

    સમર્પણ અને પછી

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા[...]

  • 🪔 કાવ્ય

    રામની વાડીએ

    ✍🏻 ઉશનસ્‌

    રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની[...]

  • 🪔 ગઝલ

    જુદું જ ગણિત

    ✍🏻 ઉશનસ્

    (ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત[...]