• 🪔 ચિંતન

    પરિગ્રહમાંથી મુક્તિ

    ✍🏻 વિમલા ઠકાર

    ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો

    ✍🏻 વિમલા ઠકાર

    સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે અવતરેલા ‘નારાયણ’ કહેતા. સાધુત્વ અને ઋષિત્વ બંને[...]

  • 🪔 દિપોત્સવી

    માતૃશક્તિ

    ✍🏻 વિમલા ઠકાર

    માતૃશક્તિ એટલે શું? આપણે ‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો.[...]

  • 🪔 દિપોત્સવી

    આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા

    ✍🏻 વિમલા ઠકાર

    ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ થયો. આ શિબિરનો વિષય હતો[...]

  • 🪔

    એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના

    ✍🏻 વિમલા ઠકાર

    વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે. - સં. વીસમી સદી જીવન-વિજ્ઞાનના[...]

  • 🪔

    ‘વિચારો વૈશ્વિક દૈષ્ટિએ અને કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ’

    ✍🏻 વિમલા ઠકાર

    બધી શક્તિઓનો મૂળ સ્રોત પરમાત્માની, પ્રભુની સત્તા છે. આપણા એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? ક્યા મંદિર - મસ્જિદમાં છે? આપણા પરમાત્મા આ આખું વિશ્વ[...]

  • 🪔

    વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન

    ✍🏻 વિમલા ઠકાર

    સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક[...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 વિમલા ઠકાર

    આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ[...]

  • 🪔

    રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં શિક્ષકોનો ફાળો

    ✍🏻 વિમલા ઠકાર

    ‘વિમલાતાઈ’ના નામથી જાણીતા શ્રી વિમલા ઠકારે આ લેખ મોકલાવતાં તા. ૧૪ માર્ચ ’૯૬ના પત્રમાં લખ્યું છે – ‘‘એક નાનકડો લેખ મોક્લી રહી છું. હું સુધારાવાદી[...]

  • 🪔

    “ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત”

    ✍🏻 વિમલા ઠકાર

    (કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી[...]

  • 🪔

    શિક્ષણનાં સ્વાતિબિન્દુઓ

    ✍🏻 વિમલા ઠાકર

    આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં એ જ આજ શિક્ષણનું સ્વરૂપ[...]

  • 🪔

    ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ

    ✍🏻 વિમલા ઠકાર

    ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત[...]

  • 🪔

    બિનસાંપ્રદાયિકતાના પાયા

    ✍🏻 વિમલાતાઇ ઠકાર

    પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત[...]