🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2018
હું યુરોપમાં હતો ત્યારે સર્વપ્રથમ પાશ્ર્ચાત્ય દેશવાસીઓની ઈશ્વરને માતા માનવાની અસમર્થતાનું કારણ સમજી શકતો ન હતો. એક મહિલાએ મને કહ્યું, ‘સ્વામીજી, હું પોતે એક માતા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2017
જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2017
શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2017
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2017
શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2017
19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2017
કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2017
એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. મને એક[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2017
સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2017
જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2016
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2016
"મિસ્ટિસિઝમ' અર્થાત્ "અપરોક્ષ અનુભૂતિ' અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2016
(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે.[...]
🪔 અધ્યાત્મ
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2016
(ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2016
(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2016
(ગયા અંકમાં ભક્તિ કેવી રીતે આવે અને સાધનાનો પ્રારંભ ત્વરિત કરવો જોઈએ એ વિશે આપણે વાંચ્યું, હવે આગળ....) અધ્યાય - ૨ અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય આધ્યાત્મિક[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2016
(ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ....) શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2016
(ગયા અંકમાં સત્યની શક્તિ અને દિવ્યતા પ્રાપ્તિ માટેના તીવ્ર અસંતોષની વાત આપણે જોઈ ગયા, હવે આગળ...) અહીં સાચી ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ઉપયોગિતા સ્પષ્ટ છે. કઠોપનિષદમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2016
(મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થિતિની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંઘર્ષ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) સત્યની શક્તિ સામાન્યત : પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં આધ્યાત્મિક પરિવર્તન અને સ્પૃહા એક દુર્લભ સદ્ભાગ્ય વિશે વાંચ્યું, હવે આગળ... સંસારમાં ચિરશાંતિ સંભવ નથી કોઈવાર જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2015
અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા[...]
🪔
જીવન અને નિયતિ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2011
સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્ય રૂપે રહેલી છે. જ્યારે વિશ્વના બધા ધર્મોએ જીવના પશ્ચાદ્ભાવ કે અમરત્વને સ્વીકાર્યું છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં[...]
🪔
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2011
ઋષિઓનો માર્ગ: ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે.[...]
🪔
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
April 2011
દર્શન - પ્રત્યક્ષ અને પરોક્ષ ‘રીલિજિયન’ માટે સંસ્કૃતમાં યોગ્ય શબ્દ છે - દર્શન. આ દર્શન શબ્દના બે અર્થ છે - ‘જોવું’ કે ‘સાક્ષાત્કાર’. સાક્ષાત્કારને પ્રાપ્ત[...]
🪔
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 2011
આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે? જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આપણે પોતે પોતાની જાતથી[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૩
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 2010
આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક[...]
🪔 શાસ્ત્ર
અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
August 2010
ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.[...]
🪔 શાસ્ત્ર
અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
July 2010
આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2010
(ગતાંકથી આગળ) લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં મહાન ઉત્સાહ જાગ્રત થાય પછી આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ મેળવીને પૂરો પરિશ્રમ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતમાં પ્રાય:[...]
🪔 સંસ્મરણ
અધ્યાત્મની ખોજ-૧
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2010
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક જીવન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2010
શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે[...]
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન - ૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2009
‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા આંતરિક સંરચનામાં કોઈ પણ બે વ્યક્તિ એકસમાન[...]
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2009
(શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
November 2005
શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 સાધના
ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 2000
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ.[...]
🪔 સાધના
જપ—સાધના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1999
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ[...]
🪔
રામકૃષ્ણ મિશનનો સેવાનો આદર્શ અને શાસ્ત્રો
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October-November 1998
પ્રસ્તુત લેખ સને ૧૯૨૬માં બેલુર મઠમાં યોજેલ રામકૃષ્ણ મઠના પ્રથમ સમ્મેલન વખતે વાંચવામાં આવ્યો હતો. તેમજ એના વિસ્તૃત અહેવાલમાં પ્રકટ પણ થયો હતો. આમાં સંઘના[...]
🪔
દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October-November 1996
શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સાચો ભક્ત[...]
🪔
દુ:ખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 1995
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life'ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) સાચો ભક્ત ક્યારેય[...]
🪔
દુઃખનાં મૂળ - અહંકારમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર[...]
🪔
આત્મસમર્પણ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 1994
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)[...]