Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શંકરાચાર્ય

    यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो सक्तः । पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં સુધી તેનો પોતાનો પરિવાર તેનામાં[...]

  • 🪔 અમૃતવાણી

    જેવા ગુરુ તેવા ચેલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ[...]

  • 🪔 વિવેકવાણી

    માતૃત્વ અને સીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્‌ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા પેઠે. તેણે માતાના જીવનનું અનુકરણ કરવું પડે;[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ,[...]

  • 🪔

    સત્ દેવીદાસ – અમર દેવીદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ[...]

  • 🪔 સંકલન

    બે લઘુકથાઓ

    ✍🏻 સંકલન

    ‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા કે બાપ બાળકને એક વાર કહે છે,[...]

  • 🪔

    શ્રી ચૈતન્ય મહાપ્રભુની વિનમ્રતા અને ઉદાત્ત ભાવના

    ✍🏻 સંકલન

    ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને આચાર્ય વલ્લભભટ્ટ એમના પ્રત્યે ખૂબ આકર્ષાયા. એક[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    દિવ્ય પ્રેમનો ખજાનો એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ એના ઉત્તરમાં કહ્યું:[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ) સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ચૂક્યા હતા.[...]

  • 🪔 બોધ કથા

    પ્રેમસાગરનું ખેંચાણ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ આશ્રય લીધો છે. બધાં તીર્થ[...]

  • 🪔 પૌરાણિક ભારતમાંથી કથાઓ

    શ્રદ્ધાનો દીપ

    ✍🏻 સ્વામી સુનિર્માલાનંદ

    શ્રદ્ધાનો દીપ તે એક સાધારણ નારી હતી પરંતુ તેની શ્રદ્ધા પૂર્ણ હતી અને તે શ્રદ્ધાના બળે તેના જીવનમાં અશક્ય જણાતી ઘટના વાસ્તવિક બની. શબરી! ભારતીય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે. ધર્મોની સમાનતાને દઢ કરતાં તેમણે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની પુણ્ય સ્મૃતિમાં

    ✍🏻 વાલ્મીકિ પ્રસાદ સિંહ

    મહાન વ્યક્તિ ભાગ્યે જ જન્મ લે છે. પણ આપણા દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે ૧૯મી સદીના એક જ દસકામાં ભારતની ધરતી પર ત્રણ[...]

  • 🪔 બાળવિભાગ

    સતી અનસૂયા

    ✍🏻 સંકલન

    પ્રભાતે સાત મહાન નારીઓ—સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે.[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે કરવાની હોવાથી નર્મદાદર્શન-સ્નાન આદિ થતાં[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) ઈતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ - સ્વામી નિખિલેશ્વરાનંદ[...]