શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2024
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
May 2024
ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
May 2024
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. શ્રીમાએ જ્યારે નવું[...]
🪔
રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા
✍🏻 સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે[...]
🪔 ઉત્સવ
બુદ્ધપૂર્ણિમા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2024
હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2024
મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
May 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ
આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2024
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]
🪔 સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી
અન્ન બ્રહ્મ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
May 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામીજીનો ઠપકો તથા આદર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
May 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ[...]
🪔 માતૃપ્રસંગ
સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
ખરો ચતુર કોણ?
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
May 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) મારા બેલુર મઠના શરૂઆતના[...]
🪔 સંપાદકની કલમે
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
May 2024
वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥ अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે); वायुः,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2024
(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]
🪔 પ્રાસંગિક
ભરત પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
April 2024
(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગો
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાંથી શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ સ્મૃતિકથા સ્વામી ચેતનાનંદજીએ રેકોર્ડ કરી છે. તેઓ કહે[...]
🪔 ચિંતન
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
April 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા[...]
🪔
જપ-ધ્યાન સંબંધે સ્વામી બ્રહ્માનંદ
✍🏻 સંકલન
April 2024
(ધ્યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ) પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે[...]
🪔 સાહિત્ય
ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2024
‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
April 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. - સં.) એક દિવસ સ્વામી વિવેકાનંદ[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
સશક્તિક અવતાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે[...]
🪔 શ્રીરામકૃષ્ણ સમીપે
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી એમનું દર્શન
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2024
(સ્વામી ચેતનાનંદ દ્વારા રચિત How to Live with God પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વ. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા. - સં.) પોતાની મહાસમાધિ[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
April 2024
ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
April 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) જે સહજતાથી અમે સ્વામી[...]
🪔 સંપાદકની કલમે
તારલાઓનો બનેલો છે આપણો દેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. ગાંધીજીને અહિંસામાં અતૂટ[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
April 2024
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥१५॥ पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं, સત્યનો ચહેરો[...]
🪔
શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
March 2024
(વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું.[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]
🪔 સંસ્મરણો
એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત
✍🏻 સ્વામી અતુલાનંદ
March 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
March 2024
શ્રીરામકૃષ્ણ: શરણમ્ અમેરિકા પ્રિય અ...., તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી રહ્યા છો? આ દેશમાં ચાલ્યા આવો, પોતાનો[...]
🪔 ભક્તચરિત
વૈષ્ણવચરણ પંડિત
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય
✍🏻 સ્વામી આત્માનંદ
March 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના[...]
🪔 વિવેકપ્રસંગ
આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2024
જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા[...]
🪔 પ્રાસંગિક
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]
🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદ જન્મજયંતી
✍🏻 સંકલન
March 2024
(29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]
🪔 પ્રાસંગિક
આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2024
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]
🪔 પુસ્તક સમીક્ષા
શ્રીરામકૃષ્ણ સમીપે
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
(સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]
🪔 સંપાદકની કલમે
રઘુવીર કરે તે ખરું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2024
12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
March 2024
अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्। इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥ संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहुः, વિદ્વાનો કહે છે;[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1992
मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्। वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥ कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्। अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥ भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्। बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥ હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય[...]
🪔
અનંતના પથિક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
February 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની[...]