શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2023
(નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું પ્રાણી છે. આથી જ મન[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2023
કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા. એટલા માટે સત્યવતીએ તેમને પોતાનું[...]
🪔
સાયન્સ ક્રિસ્પર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ: આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો. વટાણાના છોડ સાથે સંવર્ધન પ્રયોગો દ્વારા, મેન્ડેલે[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
December 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. - સં.) ઈ.સ.[...]
🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ એલન. સ્વામીજી સાથેના એમના કેટલાક[...]
🪔
સાધુસંગ : સ્વામી પ્રેમાનંદ
✍🏻 સ્વામી ઓમકારેશ્વરાનંદ
December 2023
(21 ડિસેમ્બર, ગુરુવારના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’માંથી આ લેખ સંકલિત[...]
🪔 માતૃપ્રસંગ
મા શારદાનો રમૂજીભાવ
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
December 2023
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત
ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય
✍🏻 ‘સુદામા’
December 2023
આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ. અધ્યાયનું નામ છે “પૂર્વકથા - શ્રીરામકૃષ્ણના પ્રથમ[...]
🪔 સંપાદકની કલમે
સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે પણ આનંદની શોધ તમારું પ્રલોભન[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
December 2023
यस्मिन्सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः। तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः॥७॥ यस्मिन्, જ્યાં કે જ્યારે; आत्मा एव, ફક્ત આત્મા જ; सर्वाणि भूतानि, બધા પદાર્થો; अभूत्, થઈ ગયા[...]
🪔
વિદ્યાર્થીઓ માટે ધ્યાન : પક્ષીની આંખ વીંધવી
✍🏻 ડો. ચેતના માંડવિયા
November 2023
(ડો. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔
આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2023
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા અને ધ્યાન’ પુસ્તકમાં આવરી લીધા[...]
🪔
જૈન ધર્મમાં ધ્યાન : સ્વનું સ્વ દ્વારા દર્શન કરો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
November 2023
(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના સંપાદક હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ફેબ્રુઆરી, 1985ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો[...]
🪔
યોગશાસ્ત્રમાં ધ્યાન : એકાગ્રતા દ્વારા જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ
✍🏻 સ્વામી હર્ષાનંદ
November 2023
(પતંજલિનાં યોગસૂત્રો, મનના નિયંત્રણ દ્વારા જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સુગઠિત યુક્તિ પ્રદાન કરે છે. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી હર્ષાનંદજી એક સંસ્કૃતશાસ્ત્રી હતા. તેમણે ખૂબ[...]
🪔
શ્રીમદ્ ભાગવતમાં ધ્યાન : ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
November 2023
(સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્’ના સંપાદક હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
ગીતામાં ધ્યાન : શ્રીકૃષ્ણ કલ્પતરુ સમાન છે
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2023
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 13મા પરમાધ્યક્ષ હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ડિસેમ્બર, 1954ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે[...]
🪔
વેદાંતમાં ધ્યાન : જ્ઞાનમાર્ગ અને તેની ધ્યાન પદ્ધતિઓ
✍🏻 સ્વામી ભજનાનંદ
November 2023
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી 1986ના ઓગસ્ટ અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો
✍🏻 સ્વામી બુધાનંદ
November 2023
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
🪔
ઉપનિષદમાં ધ્યાન : જ્ઞાનના પ્રકાશથી સુખ-શાંતિ-આશીર્વાદમય જીવન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
November 2023
(લેખક સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 11મા પરમાધ્યક્ષ હતા. તેઓએ દસ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ ગીતા, તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ ઉપરાંત,[...]
🪔
શ્રીરામકૃષ્ણ સંઘમાં ધ્યાન : એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2023
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 12મા પરમાધ્યક્ષ હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી સપ્ટેમ્બર, 2000ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 સંપાદકની કલમે
રામકૃષ્ણ સંઘમાં ધ્યાન - જપ, ધ્યાન, અને પ્રાર્થના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2023
ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
November 2023
तदेजति तन्नैजति तद् दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
October 2023
દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને[...]
🪔 સંસ્કૃતિ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૫
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2023
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]
🪔 સંસ્મરણો
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ
✍🏻 સ્વામી અતુલાનંદ
October 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔
ધ્યાનમાં બેસતા પહેલાં ૪
✍🏻 સ્વામી અશોકાનંદ
October 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]
🪔 સાહિત્ય
શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2023
ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
October 2023
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને[...]
🪔 વિવેકપ્રસંગ
એકાગ્રતા અને સંયમનો પ્રભાવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો
✍🏻 સ્વામી અખંડાનંદ
October 2023
(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]
🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩
✍🏻 સંકલન
October 2023
(સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]
🪔
માતૃભક્તિની પરાકાષ્ઠા
✍🏻 સ્વામી ઈશાનાનંદ
October 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]
🪔 સંપાદકની કલમે
સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
October 2023
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥ एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसः जवीयः, મન કરતાં વધારે[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2023
સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય[...]
🪔 સંસ્કૃતિ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૪
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
September 2023
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]
🪔
શ્રાવણમાસ-માહાત્મય
✍🏻 એક પ્રભુ સેવક
September 2023
શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ[...]
🪔
વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2023
(7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ.[...]
🪔 દૃષ્ટાંતકથા
ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2023
(19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]
🪔
ધ્યાનમાં બેસતા પહેલાં ૩
✍🏻 સ્વામી અશોકાનંદ
September 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]
🪔 સાહિત્ય
વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2023
જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2023
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]
🪔 અંતરિક્ષ વિજ્ઞાન
અવકાશી ઝરણું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્ બતક). નેબ્યુલાનો અર્થ[...]
🪔 વિવેકપ્રસંગ
માળામાંના મણકા
✍🏻 ભગિની નિવેદિતા
September 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]
🪔
મુક્તિદાયિની શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2023
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨
✍🏻 સંકલન
September 2023
(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]
🪔 સંપાદકની કલમે
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
September 2023
असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત
શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત - ૧૮૫૮ - ૧
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
આપણે થોડા થોડા સમયે વિષયવસ્તુમાં ફેરફાર કરીએ છીએ. કે જેથી સૌને ઠાકુર, મા, સ્વામીજી અને તેમના અંતરંગ શિષ્યો બધા વિશે જાણવા મળે. આજે આપણે કથામૃતથી[...]