Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 2015
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો[...]
🪔 અમૃતવાણી
શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2015
પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ[...]
🪔 વિવેકવાણી
ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 2015
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]
🪔 સંપાદકીય
યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા એટલે તે બધા માનતા કે[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
April 2015
એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
april 2015
(ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી ઝડપથી દૂર ભાગી રહ્યો હતો.[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
april 2015
મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
april 2015
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી પાસેથી શીખી. એ રવીવારનો દિવસ[...]
🪔
અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ
✍🏻 કેટ સૈનબોર્ન
april 2015
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ગયા ઉનાળે જ્યારે[...]
🪔
સફળતાની ચાવી-૨
✍🏻 એ.આર.કે. શર્મા
april 2015
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંંદના[...]
🪔
શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
april 2015
નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાનયુગમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું[...]
🪔
ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
april 2015
નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. - સં. શિક્ષણ પ્રેમાળ પિતાના અવસાનથી[...]
🪔
ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત લેખોનોે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔 શિબિર
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર
✍🏻 સંકલન
april 2015
મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા[...]
🪔
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]