Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोरन्यः पिप्लं स्वाद्वत्त्यनश्नन्योऽभिचाकशीति ।।1।। समाने वृक्षे पुरुषो निभग्रोऽनीशया शोचति मुह्यमानः । जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ।।2।।[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (સ્વદેશ મંત્ર) ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 3

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ, તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા. કારણ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    24 ઑગષ્ટ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે [શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ભાગવતનો અંગ્રેજી[...]

  • 🪔 પ્રાસંગિક

    માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રીમાનાં સંસ્મરણો - ૧

    ✍🏻 સ્વામી અભયાનંદ

    [શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ ‘ભરત મહારાજ’ના નામથી સર્વત્ર પ્રખ્યાત[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

    ✍🏻 સંકલન

    ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય : બાળકના જેવી શ્રદ્ધા અને વ્યાકુળતા “અનુરાગ આવે તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય તો આખું મન ઈશ્વરમાં પરોવાયેલું[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૩)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૩) અજોડ દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 મીનળ દીક્ષિત

    પુસ્તકનું નામ : માતૃવાણી, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂલ્ય : રૂ. 1.50 (ઓર્ડીનરી) રૂ. 2.50 (ડીલક્સ) જન્મતાંની સાથે જ બાળકની નજરે સૌ પ્રથમ મા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    કેનેડામાં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર કેનેડાના, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત ભાવિકોની લાંબા સમયની માંગણીને માન આપીને શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા ટોરન્ટોમાં “વેદાંત સોસાયટી ઑફ ટોરન્ટો” કેન્દ્ર 1989[...]