Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कटितटपीत दुकूलविचित्र मयूखतिरस्कृत चण्डरुचे प्रणतसुरासुर मौलिमणिस्फुरदंशुलसन्नख चन्द्ररुचे । जितकनकाचल मौलिपदोजिर्त निर्भरकुञ्जर कुम्भकुचे जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।15।। કટિ પ્રદેશ પર અદ્‌ભુત પીળું રેશમી[...]

  • 🪔 અમૃતવાણી

    ધ્યાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ? મણિ - જી, હમણાં સાકારમાં[...]

  • 🪔 વિવેકવાણી

    આપણી વિકૃતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતને કદી નહીં. આપણાં બધાં દર્શનોમાં કોઈક સામાન્ય સિદ્ધાંતને[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના અહંથી - આ નાનકડો અહં જિતાઈને તેને[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... રાધાકાન્ત દેવના નિવાસસ્થાને સ્વામીજીએ પોતાના કલકત્તાના સંબોધનમાં કહ્યું છે : જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી આગળ... મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું અને વિના વિઘ્ને આધ્યાત્મિક સાધના[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો. એ દિવસે સાંજ પછી ચંદ્રગ્રહણ[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... ‘પ્રસન્ન રહો તથા અન્યને પણ પ્રસન્ન રાખો’ કલ્યાણ મહારાજ મિતભાષી હતા. તેઓ શબ્દો દ્વારા વિશેષ આધ્યાત્મિક જ્ઞાન આપતા નહીં. તેમ છતાં તેમનું જીવન[...]

  • 🪔

    ભગવાન શ્રીકૃષ્ણ

    ✍🏻 સંકલન

    ભગવાન શ્રીકૃષ્ણ વિશે ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેય્ડ એબાઉટ ઈટ’ માંથી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોનાં કથનોનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... વૃંદાવનમાં અમે ગોવિંદ મહેલમાં ગોપીદાસીના ઘરે રહ્યાં. ગોપીદાસી અત્યંત સરળ સ્ત્રી હતાં. હું તેમને ગોપીદીદી કહેતી. અમને એક મોટો અને બે નાના ઓરડા[...]

  • 🪔 ભાવાંજલિ

    સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    ગતાંકથી આગળ... એક વખત એવું બન્યું કે અમે બન્ને એક જ મકાનમાં રહેતા હતા. એક દિવસ તેમણે મને પૂછ્યું કે હું શું વાંચું છું. મેં[...]

  • 🪔

    ઉપલેટામાં ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નું ખીલતું પુષ્પ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી... ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને કેન્દ્ર બનાવી, ફરી એકવાર ગાર્ગીઓ[...]

  • 🪔

    ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા

    પ્રકરણ : ૧ નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ. ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો ખુશીલાલ કહે છે. લત્તાના બધા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને સુધારેલી નવી આવૃત્તિના ગ્રંથોનું વિમોચન[...]