Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૨૪
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
August 2024
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते। तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥५॥ यत्, જે; वाचा, વાણીથી; अनभ्युदितम्, વર્ણવી શકાતું નથી; येन, જેના વડે; वाक्, વાણી; अभ्युद्यते, બોલવા માટે[...]
🪔 સંપાદકની કલમે
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
ૐકાર જપની સિદ્ધિ
✍🏻 સ્વામી અતુલાનંદ
August 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) મહાન ધનુર્ધર એકલવ્ય એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રરેણાદાયી સ્મૃતિઓ
સ્વામીજીના ગણેશ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
August 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
August 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
‘સંન્યાસીની ડાયરી’
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
August 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આંતરિક પરિવર્તનથી જ શાંતિ[...]
🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
August 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2024
૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ[...]
🪔 પ્રાસંગિક
જન્માષ્ટમી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
August 2024
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]
🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
August 2024
સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ[...]
🪔 પ્રાસંગિક
સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2024
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]
🪔 પ્રાસંગિક
રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
August 2024
(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
August 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્ઘાટન સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો[...]