બાલ ઉદ્યાન
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
ભક્ત-સંમેલન
૩૦ માર્ચ, ૨૦૨૫, રવિવારના રોજ આશ્રમના વિવેક હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ભક્ત-સંમેલનનું આયોજન થયું હતું.
કાર્યક્રમનો શુભારંભ સ્વામી શંકરેશાનંદજીનાં ગીતાપાઠ, સ્તોત્રપાઠ અને ભજનથી થયો હતો. સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘ભક્ત-સંમેલનનો ઉદ્દેશ્ય’ એ વિષય પર રજૂઆત કરી હતી. સ્વામી મેધજાનંદજી મહારાજે ‘સાધનાનું મહત્ત્વ’ એ[…]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
પાંડવોનું હસ્તિનાપુર પાછા આવવું
પાંડવોના જીવતા રહેવાનાં અને દ્રૌપદી સાથે તેમનાં લગ્ન થવાના સમાચાર સાંભળી દુર્યોધન બહુ હતાશ થઈ ગયો.[…]
અધ્યાત્મ : જિહિ સુમિરનતે અતિસુખ પાવે…! : શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)
પ્રગતિ માટે અનેક ઉપાયો બતાવવામાં આવે છે, પણ એક પાયાનો ઉપાય નથી બતાવવામાં આવતો. પ્રગતિ માટે આયોજન, હેતુ નક્કી કરવો, મહેનત કરવી, સાતત્ય જાળવવું[…]
સંસ્મરણ : શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(લેખકે બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ બે દિવસ વાર્તાલાપ કર્યો; એનો સારસંક્ષેપ અહીં આપવામાં આવ્યો છે.)
ભાગ–૧
સ્થાન : બેલુર મઠ, તા. ૨૫–૧૧–૧૯૯૬
પ્રશ્ન : મહારાજ, મેં સાંભળ્યું છે[…]
સંશોધન : ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ : શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ
(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ થયાં નથી. તેનું ઐતિહાસિક મહત્ત્વ હોવાથી આ લખાણો પરિવર્તન કર્યા વગર ક્રમશઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. તેમાં આપેલ બધાં[…]
કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો[…]
પ્રાસંગિક : આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી વીરેશ્વરાનંદ
(રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના અંશો. અનુવાદક: શ્રી નલિનભાઈ મહેતા. – સં.)
મિત્રો, આજનો દિવસ ગુજરાત માટે અતિ ભવ્ય દિવસ છે, કારણ કે અહીં વસવાટ કરવાની અને તેમના માટે નૂતન[…]
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે : સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદક વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)
(ગતાંકથી આગળ)
અમદાવાદ, જુનાગઢ, પ્રભાસ,[…]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
(ગતાંકથી આગળ)
રામ-પ્રેમની મૂર્તિ
દેવર્ષિ નારદે ‘ભક્તિસૂત્ર’માં જીવના કર્તવ્ય પરત્વે ‘प्रेमैव कार्यं प्रेमैव कार्यम्’ કહ્યું છે. જીવનું[…]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
(ગતાંકથી આગળ)
પ્રશ્નઃ કહેવાય છે કે વ્યક્તિ આજે જે કંઈ પણ છે, તે તેના પૂર્વજન્મના સંસ્કારોનું પરિણામ[…]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્ભુત નેતૃત્વ (૨) : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
બીજો પ્રસંગ ૧૯૦૧ની સાલમાં બનેલો. સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં દુર્ગાપૂજાનું આયોજન[…]
સંપાદકની કલમે : કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણથી જ ઘણા દયાળુ સ્વભાવના હતા.
એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતા હતા ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને[…]
મંગલાચરણ
मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।
न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥
હું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી, (હું) કાન કે જીભ નથી અને (હું) નાસિકા કે નેત્ર નથી. વળી (હું) આકાશ, પૃથ્વી, તેજ, વાયુ પણ નથી.[…]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા
મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાતે જાગરણ કરે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ રાતભર વિશેષ ચાર પ્રહર પૂજા કરવામાં આવી. પૂજા[…]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
રાખના ઢગલામાંથી જેમ અચાનક જ અગ્નિ પ્રજ્જ્વલિત થઈ ઊઠે, તેમ બ્રાહ્મણોની વચ્ચેથી અર્જુન ઊભા થયા. તેમણે હાથમાં ધનુષ ઉઠાવ્યું, મનમાં જ[…]
કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો[…]
સાહિત્ય : શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને મૂલ્યલક્ષી કેળવણીના આધિકારિક વ્યક્તિ કહી શકાય. અને આ વિષયમાં જ્યાં પણ કંઈ ચર્ચા-વિચારણા કરવામાં આવતી હોય, ત્યાં તેમને અવશ્ય આમંત્રણ આપવામાં આવે છે. કારણ[…]
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે : સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદક વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)
એકાકી વિચરવાની સ્વામીજીની ખેવના
સ્વામીજી એકલા દિલ્હી[…]
અધ્યાત્મ : મારીચ પ્રસંગ : સ્વામી સુખાનંદ
(તા. 6 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે લખેલ આ લેખ અત્રે પ્રસ્તુત છે. – સં.)
મારીચ રાક્ષસ હતો પરંતુ મૃત્યુ સમયે ભગવાનનો ભક્ત બની જાય છે. આપણા સૌમાં આ રાક્ષસવૃત્તિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર અને વેરભાવ આ બધી રાક્ષસવૃત્તિ[…]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
ગોસ્વામીજીની લેખિનીમાંથી જે અનેક ઉત્કૃષ્ટ પાત્રોનું ચિત્રણ થયું છે, તેમાં નિઃસંદેહ ભરતનું પાત્ર સર્વશ્રેષ્ઠ છે. એનું કારણ છે ભરતની[…]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’નો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
ધર્મ અને વિજ્ઞાન
પ્રશ્નઃ આપે મુંબઈના આપના એક ભાષણમાં કહ્યું હતું કે ધર્મ પણ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક[…]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્ભુત નેતૃત્વ : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)
કોઆલપાડા આશ્રમમાં લોકસેવાની વિવિધ પ્રવૃત્તિઓ માટે ઘણા સાધુ-સંન્યાસીઓ જોડાયા હતા. તેમાંના એક સાધુ જેમનું[…]
પ્રાસંગિક : માનસિક સ્વાસ્થ્ય : પ્રો. સીમાબહેન માંડવિયા
(7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
માનસિક સ્વાસ્થ્ય કે માનસિક સ્વસ્થતા[…]
પ્રાસંગિક : શ્રીરામોપાસના : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.)
रामान्नास्ति परो देव:।
શ્રીરામ સિવાય અન્ય પરમ દેવ નથી.
શ્રીરામનામ મહામંત્ર છે, જેનો ભગવાન શંકર જપ કરે છે. ‘રામ’નો અર્થ છે –
रकारोऽनलबीजं… स्याद् ये[…]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ સ્ટીમર દ્વારા ૧૪મી જુલાઈએ રવાના થયા અને ૨૫મી જુલાઈના રોજ વેનકુંવર (કેનેડા) પહોંચ્યા. સ્ટીમરમાં કુલ ૭૭૦ મુસાફરો હતા, જેમાં[…]