સ્વામી ચેતનાનંદજી
પુસ્તક-સમીક્ષા : Vivekananda: East meets West : સ્વામી ચેતનાનંદ
Vivekananda: East meets West
By Swami Chetanananda
164 pp. St. Louis
VEDANTA SOCIETY OF SAINT LOUIS, USA
Price : $ 135
ચિત્રનું દર્શન – સારા […]
સંસ્મરણ : કર્મયોગી સ્વામી ગહનાનંદજી : સ્વામી ચેતનાનંદ
સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી […]
પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ
(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે.
મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે […]
સંસ્મરણ : સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ : સ્વામી ચેતનાનંદ
સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના – is one-track? તેઓ ખરેખર સાંભળે?
મહારાજ- આપણું હૃદય […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ….
હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે?
મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist ‘constant alertness’ ની વાત […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ….
હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
(માર્ચ ૨૦૨૧ થી આગળ)
૧૫ સપ્ટેમ્બરની સાંજે મહારાજે શ્રીશ્રીમા અને બ્રહ્માનંદજી સાથે સંકળાયેલી સ્મૃતિઓની વાત કરી. ૧૬મી તારીખે બાબુરામ મહારાજ, લાટુ […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં […]
સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ
મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત […]
પ્રાસંગિક : શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ચેતનાનંદ
મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય […]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી […]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
પ્રકરણ : 3
શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત
આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત […]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના […]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : સ્વામી ચેતનાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં […]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)
પૂર્વજીવન (1854 થી 1874)
પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ […]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)
પૂર્વજીવન (1854 થી 1874)
જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં […]
પ્રાસંગિક : અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ : સ્વામી ચેતનાનંદ
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા)
૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે […]
સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે : સ્વામી ચેતનાનંદ
સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘How to Live with God’ માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો […]
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે […]
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો : સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
શશી મહારાજ (સ્વામી […]
Leave A Comment