Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ડિસેમ્બર ૨૦૧૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् । पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।। ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર વિરાજેલ બ્રહ્માજી આદિ દેવતાઓથી પૂજિત; પદ્મ, અંકુશ, [...]

  • 🪔 અમૃતવાણી

    સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક [...]

  • 🪔 વિવેકવાણી

    હિન્દુધર્મની વિશેષતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું [...]

  • 🪔 સંપાદકીય

    નારી શક્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ... આ બે શ્લોક પછી મેં અગાઉ ઉલ્લેખ કરેલ ૬૪મો શ્લોક આવે છે. એ [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા [...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું ચિંતન જોયું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ, [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે [...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ... ધર્મ : પુન :દૃઢિકરણ ઈ.સ.પૂર્વે [...]

  • 🪔 Samaj

    રિલિજીયન અને ધર્મ

    નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ [...]

  • 🪔 પ્રાસંગિક

    મા શારદા અને ભારતીય લોકતંત્ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના [...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ શ્રીબદરીનાથ મંગળવાર, ૧૮૮૯ પરમપ્રિય, રાખાલ, આજે ચાર દિવસ થયા શ્રી બદરીનારાયણમાં આવ્યો છું. અતિ રમણીય સ્થળ, અલકાનંદજીની બરાબર ઉપર ચારેકોર ચિરતુષાર મંડિત [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં બે બાળવિદ્યાર્થીઓનું ભણતર અંગેના વિપરીત ચિંતન અને બાગના રક્ષકો રૂપે રહેલા બે લોલીના દુષ્ટચિંતન વિશે વાંચ્યું. હવે આગળ... લાંબા [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનની કથાશ્રવણપરાયણતા તેમજ દેવદેવીઓ પ્રત્યેની ભક્તિપરાયણતા વિશે વાંચ્યું, હવે આગળ... ભલે સમજાય કે ન સમજાય પણ નરેનને તો નાનપણથી જ ધ્યાનની લગની [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૪ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર, ૨૦૧૫ સુધી શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવનું આયોજન થયું હતું. ૧૪ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    ગયા અંકમાં કાકા નીલમાધવના મૃત્યુ સમયે શ્રીશ્રીમાની વ્યગ્રતા વિશે અને જમાઈ પ્રમથની બિમારીના પ્રસંગ વિશે વાંચ્યું, હવે આગળ... ચા લઈને મિત્રે દરવાજો બંધ કર્યો. બન્ને [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યુવા માર્ગદર્શન

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો [...]