Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત :
ડિસેમ્બર ૨૦૨૧




Read Articles
🪔 મંગલાચરણ
આપણો વારસો
✍🏻 સંકલન
December 2021
अपराध-शतं साधु सहेतैकोपकारत:। शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात् ॥१८॥ સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર [...]
🪔 મંગલાચરણ
શ્રીશારદાદેવી વંદના
✍🏻 સંકલન
December 2021
कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો! [...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2021
અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે [...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2021
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે છે [...]
🪔 ચિંતન
સંગીત થકી તણાવમુક્તિ
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
December 2021
માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને [...]
🪔 પ્રાસંગિક
પ્રકૃતિં પરમામ્
✍🏻 સંકલન
December 2021
રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ [...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2021
૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં [...]
🪔 શાસ્ત્ર
આધ્યાત્મિક જીવન અને પવિત્રતા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
December 2021
સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા [...]
🪔 સંસ્મરણ
શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો
✍🏻 સ્વામી અતુલાનંદ
December 2021
સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે [...]
🪔 સચિત્ર વિજ્ઞાન
સૃજન સ્તંભો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2021
🪔 ચિત્રકથા
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2021
🪔 શાસ્ત્ર
પરમેશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
December 2021
ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે દુર્બાેધ છે, જ્યારે પુરાણોમાં સમસ્ત [...]
🪔 શાસ્ત્ર
હિંદુ ધર્મ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
December 2021
ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
December 2021
એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને [...]
🪔 ચિંતન
નર્મદામહિમા અને તણાવમુક્તિ
✍🏻 એક સંન્યાસી
December 2021
ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. [...]
🪔 પ્રાસંગિક
અમારાં દિવ્ય જનની
✍🏻 સારા ઓલી બુલ
December 2021
અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને [...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ
✍🏻 ભારતી ઠાકુર
December 2021
છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે
✍🏻 સંકલન
December 2021
મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ [...]
🪔 પ્રાસંગિક
શ્રીમાતૃવાણી
✍🏻 સંકલન
December 2021
જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2021
બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા. [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2021
શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની [...]