Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૨૪


Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
December 2024
माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા કમંડલુ લસે કર નીચલામાં, ડમરું[...]
🪔 સંપાદકની કલમે
શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]
🪔 પ્રાસંગિક
આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
December 2024
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.)[...]
🪔 પ્રાસંગિક
ભગવાન દત્તાત્રેય જયંતી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
December 2024
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો
✍🏻 સંકલન
December 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી શિવાનંદજી મહારાજ
✍🏻 સંકલન
December 2024
(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]
🪔 પ્રાસંગિક
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
December 2024
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે.[...]
🪔 પ્રાસંગિક
શક્તિની ઉપાસના
✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા
December 2024
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની શ્રીમા શારદા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
December 2024
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી[...]
🪔 પ્રાસંગિક
હું યુગે યુગે અવતરું છું
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2024
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી[...]
🪔 સાહિત્ય
શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]
🪔 પ્રાસંગિક
કૃપામયી મા શારદા
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
December 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું.[...]
🪔 ઊઠો, જાગો, યુવકો!
સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
December 2024
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે? સ્વામી વિવેકાનંદ : નીડર બનો,[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2024
ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]