Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૨૪

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા કમંડલુ લસે કર નીચલામાં, ડમરું[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]

  • 🪔 પ્રાસંગિક

    આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.)[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન દત્તાત્રેય જયંતી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો

    ✍🏻 સંકલન

    (હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી શિવાનંદજી મહારાજ

    ✍🏻 સંકલન

    (૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિની ઉપાસના

    ✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા

    (શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની શ્રીમા શારદા

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી[...]

  • 🪔 પ્રાસંગિક

    હું યુગે યુગે અવતરું છું

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]

  • 🪔 પ્રાસંગિક

    કૃપામયી મા શારદા

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું.[...]

  • 🪔 ઊઠો, જાગો, યુવકો!

    સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન

    ✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર

    (લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે? સ્વામી વિવેકાનંદ : નીડર બનો,[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]