Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जड: कदाचित् ॥ ‘હે મિત્ર ! શા માટે[...]

  • 🪔 અમૃતવાણી

    હીરાની કિંમત બધા ન જાણે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો[...]

  • 🪔 વિવેકવાણી

    યુવાનોને સંબોધન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક વાર વાંચી જજો અને તેનો અમલ કરજો.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ।।११।। શ્રીકૃષ્ણ સાથેની આટલી[...]

  • 🪔

    પતિ પરાયણ પવિત્ર નારી

    ✍🏻 સંકલન

    એ એક ઘણા દુર્ભાગ્યની વાત હતી. એના પતિએ જ એને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. અંતે ‘સત્યમેવ જયતે’ની જેમ એને ન્યાય મળ્યો ખરો. આ મહાન નારી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં નામગુણકીર્તન સારાં લાગવાથી પ્રયત્નપૂર્વક ઇંદ્રિય[...]

  • 🪔 બોધ કથા

    વિરલ સાધન

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે. દૂર એક નાનકડી માટીની કુટિર[...]

  • 🪔

    નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર

    ✍🏻 રમેશભાઈ સંઘવી

    (ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય તો આગળ ન વધાય. ઠાકુરની[...]

  • 🪔

    સૌરાષ્ટ્રના સંત કવિયત્રી ગંગાસતી

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું, સરખું ગોઠવવું – વગેરે અર્થ[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી દેવપૂજાવિધિમાં પરિક્રમા પણ છે. તેથી[...]

  • 🪔 સંવાદ

    આજે અને આવતી કાલે

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કવિઓ અને સંતો એમાં આપણને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર બન્યા. વહેલી સવારે તેઓ શિયાલદા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૩૧[...]