Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    महायोगो मेरीतनयमतमानाय घटितो व्यरंसीदार्षस्य च्युतिरहित धर्मस्य विजये । वधार्थं दैत्यारेनिर्जविरचिते मल्लसमरे स्वयं कंसो ध्वस्तो निरतिशयवीर्येण हरिणा ।।2।। હરિનો વિનાશ કરવા કંસે કાવતરું રચ્યું પણ અંતે[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું[...]

  • 🪔 વિવેકવાણી

    ‘વિવેકાનંદનો અંતરનાદ’

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ... ) દિગ્વિજય પોતાના પ્રભાવ અને પ્રચાર માટે સર્વજ્ઞપીઠ અથવા વિશ્વોપદેશકની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાન આચાર્યોએ પ્રભાવિત કરેલા ભૌગોલિક વિસ્તાર માટે ‘દિક્-વિજય’એ પ્રણાલીગત ભાષાલંકાર[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબરથી આગળ...) પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે - એ માટે તમારે સત્યમાં ઊંડે ઊતરવું પડે. આના ઉપલક્ષમાં તમે આ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ઓક્ટોબરથી આગળ... બ્રહ્માનંદજી અને તુરીયાનંદજી સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ જ વર્ષે (૧૯૦૪) બેલુર મઠથી કનખલ પધાર્યા. તેમના નિવાસ માટે નાની ઝૂંપડીઓ સિવાય કાંઈ ન હતું.[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા કરે છે. સ્ત્રી રોગીઓની સેવા[...]

  • 🪔

    અનુકરણીય એક મહાજીવન સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ હતા. તેમણે ૧૯૮૫ની સાલની ૨૫ માર્ચે બેલુર મઠમાં યોજાયેલ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની સ્મૃતિસભામાં આપેલ પ્રવચનની ટેપરેકોર્ડમાંથી અદિતિ લાહિડીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]

  • 🪔

    એવું કંઈક જે આ દુનિયાનું નહોતું

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ...) સ્વામીજી હેલ પરિવારમાં રહેતા હતા. નજીકમાં જ લિંકન પાર્ક હતો. સ્વામીજી પાર્કમાં ચાલતા જતા અને પછી ત્યાં ખુલ્લા તડકામાં બેસતા. એક અમેરિકન મહિલા[...]

  • 🪔

    વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    રામકૃષ્ણ-વિવેકાનંદ-વિચારધારાથી પ્રેરિત થઈ સ્વામી આત્મપ્રિયાનંદજી ૧૯૭૮માં ‘રામકૃષ્ણ સંઘ’માં જોડાયા. તેઓ બેલુર મઠમાં આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત ‘રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર’માં નીમાયા, ત્યાં તેઓ લગભગ ૨૫ વર્ષ[...]

  • 🪔

    સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં

    ✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ

    રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સર્વપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘર, ઝારખંડમાં ૧૯૯૪માં જોડાયા. તેમણે દેવઘર વિદ્યાપીઠ, હાયર સૅકન્ડરી સ્કૂલ તેમજ શિક્ષણ મંદિર, શિક્ષક તાલીમ ભવન, બેલુર[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]

  • 🪔

    શું આપણું વિશ્વ અંધકારમય છે ?

    ✍🏻 સંકલન

    આપણે જે જે જોઈએ છીએ તેને જ માનવાનું હોય તો પછી આપણું મોટાભાગનું બ્રહ્માંડ અવિશ્વસનીય છે. આપણે સૂર્ય, અન્ય તારાઓ અને દૂર-સુદૂરના પદાર્થાે જે અંધકારમાં[...]

  • 🪔

    ફલોરીકલ્ચર (પુષ્પવિદ્યા)

    ✍🏻 સંકલન

    ફલોરીકલ્ચર એ હોર્ટિકલ્ચર સાયન્સની એક વિદ્યાશાખા છે, જેમાં વિવિધ પ્રકારના ફૂલછોડનું ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, ઈન્ડોર તેમજ આઉટડોર ગાર્ડન ડિઝાઈનિંગ, તેમજ વિવિધ પ્રકારના ફૂલોની ગોઠવણી વગેરેનો[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... સાડા ત્રણ વર્ષ સુધી સતત અમેરિકામાં પરિભ્રમણ અને પરિશ્રમ કર્યા પછી હું ફરી પાછો ભારતના લોકોને જાગૃત કરવા આવ્યો. આ કાર્ય માટે ઘણા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આધ્યાત્મિક પિપાસુઓ માટે આશ્રમના પ્રાંગણમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર. ભજન સંધ્યા અને વિવેકાનંદ સર્વિસ કોરના કેડેટ્સ દ્વારા પ્રદર્શિત પરેડથી આ શિબિર જીવંત બની[...]