Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૬
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
february 2016
अथ हैनं कौसल्यश्चाश्वलायनः पप्रच्छ। भगवन् कुत एषः प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्त्ो कथमध्यात्ममिति ।।1।। ત્યાર પછી અશ્વલના પુત્ર કૌસલ્યે[...]
🪔 અમૃતવાણી
અહંકારના નાશનો માર્ગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2016
શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી[...]
🪔 વિવેકવાણી
જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2016
જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું[...]
🪔 સંપાદકીય
ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2016
(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...) જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
february 2016
(ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
february 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
february 2016
(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી રહેનારા સંબંધો આપણામાંના બધા જીવનમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
મૌનની સર્જનાત્મક શક્તિ
✍🏻 સ્વામી પરમાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) પૃથ્વીના ગર્ભમાં રહેલ એક બીજ પોષણ અને બીજાં પ્રાકૃતિક વરદાનોને ગ્રહણ કરીને, જ્યાં સુધી તેનો પ્રસરણશીલ આત્મા પુષ્પિત અને પલ્લવિત ન[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
february 2016
(ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ અપેક્ષા રાખતો નથી. ખ્રિસ્તી ધર્મ[...]
🪔 પ્રાસંગિક
સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
february 2016
મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને[...]
🪔 પ્રાસંગિક
કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2016
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]
🪔 પ્રાસંગિક
ધ્યાન કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી શિવાનંદ
february 2016
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું[...]
🪔 પ્રાસંગિક
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
february 2016
(અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ[...]
🪔 પ્રાસંગિક
અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2016
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં આપણે ઊંચું જોનારા અને નિરર્થક ઠેંસઠેબાં ખાનારા ગગનૂવિશે વાંચ્યું, હવે આગળ...) હિમશિલા પર સવાર ‘તો જગત ગુરુ?’ ‘હમ્મ’ ‘ઘાસફુંસ[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
february 2016
૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં[...]
🪔 બાલ ઉદ્યાન
શિવનો પ્રકોપ
✍🏻 ભગિની નિવેદિતા
february 2016
સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશનનો વાર્ષિક અહેવાલ
✍🏻 સંકલન
february 2016
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ દરમિયાન થયેલ રૂપિયા ૪૬૬.૯૦ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૬મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૨૭ ડિસેમ્બર,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
february 2016
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની ૧૫૮ શાળા-મહાશાળાના ૪૭૫૮[...]