Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૩

Download PDF

Read Articles

  • 🪔

    મંગલાચરણ

    ✍🏻

    February 2023

    Views: 880 Comments

    जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च अगणनबहुरूपा यत्र चैको यथार्थः। शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।। ૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ [...]

  • 🪔 સંપાદકની કલમે

    “ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2023

    Views: 5021 Comment

    આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા

    ✍🏻 શ્રી ‘મ’

    February 2023

    Views: 6882 Comments

    શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે

    ✍🏻 સ્વામી સારદાનંદ

    February 2023

    Views: 3231 Comment

    (ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનું ગીત-ગાન અને વાર્તા-કથન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    February 2023

    Views: 3660 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    February 2023

    Views: 4552 Comments

    (5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્‌ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક બંગાળી પુસ્તકમાંથી આ અંશ આપની સમક્ષ પ્રસ્તુત [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    એક રમૂજી પ્રશ્નોત્તરી

    ✍🏻 ‘મુમુક્ષુ’

    February 2023

    Views: 5260 Comments

    લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    આદર્શનું વ્યવહારમાં પરિવર્તન

    ✍🏻 ભગિની નિવેદિતા

    February 2023

    Views: 3000 Comments

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન [...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    February 2023

    Views: 3740 Comments

    માતા આર્યમ્બાનું મહાપ્રયાણ શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના [...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2023

    Views: 3881 Comment

    સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે [...]

  • 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    February 2023

    Views: 5102 Comments

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી [...]

  • 🪔 પ્રાસંગિક

    આભાર, કેન્સર...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    February 2023

    Views: 89914 Comments

    (વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ [...]

  • 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 1

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    February 2023

    Views: 3450 Comments

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે, [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    February 2023

    Views: 5480 Comments

    વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ [...]

  • 🪔 વિવેકવાણી

    રાજયોગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 2023

    Views: 3650 Comments

    મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને [...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    February 2023

    Views: 2380 Comments

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]