Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૫


Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
February 2025
रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्। जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥ હે દેવ! હે દયાસાગર! હે[...]
🪔 સંપાદકની કલમે
કુંભમેળાનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2025
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી[...]
🪔 અધ્યાત્મ
વેણુ વાગે અલી હૃદય-કુંજે ધરી...
✍🏻 સ્વામી ગુણેશાનંદ
February 2025
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं[...]
🪔 પ્રાસંગિક
‘ઉદ્બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સંકલન
February 2025
(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 સંકલન
February 2025
(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની મા સરસ્વતી
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
February 2025
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ દ્વારા દેવી સરસ્વતીનું આવાહન ૧૮૯૩ની[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
February 2025
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)[...]
🪔 પ્રાસંગિક
છત્રપતિ શિવાજી મહારાજ
✍🏻 રેખાબા સરવૈયા
February 2025
(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનું અદ્ભુત નેતૃત્વ
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
February 2025
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]
🪔 ગુજરાત અને સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત
✍🏻 સ્વામી શિવાનંદ
February 2025
(સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.) સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા હતા. પરંતુ કોણ જાણે કોઈ એમને ખેંચીને[...]
🪔 સાહિત્ય
શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2025
એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2025
(સપ્ટેમ્બર 2024 થી આગળ) ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્। નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥ ૩૦ ઓક્ટોબર, ૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે રામટેકથી[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
February 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા ગયા હતા અને ભીમ તેમની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨[...]