Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૫

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्। जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥ હે દેવ! હે દયાસાગર! હે[...]

  • 🪔 સંપાદકની કલમે

    કુંભમેળાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી[...]

  • 🪔 અધ્યાત્મ

    વેણુ વાગે અલી હૃદય-કુંજે ધરી...

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं[...]

  • 🪔 પ્રાસંગિક

    ‘ઉદ્‌બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સંકલન

    (૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સંકલન

    (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્‌ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની મા સરસ્વતી

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ દ્વારા દેવી સરસ્વતીનું આવાહન ૧૮૯૩ની[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)[...]

  • 🪔 પ્રાસંગિક

    છત્રપતિ શિવાજી મહારાજ

    ✍🏻 રેખાબા સરવૈયા

    (લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનું અદ્‌ભુત નેતૃત્વ

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 ગુજરાત અને સ્વામી વિવેકાનંદ

    સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત

    ✍🏻 સ્વામી શિવાનંદ

    (સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.) સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા હતા. પરંતુ કોણ જાણે કોઈ એમને ખેંચીને[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (સપ્ટેમ્બર 2024 થી આગળ) ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્। નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥ ૩૦ ઓક્ટોબર, ૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે રામટેકથી[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા ગયા હતા અને ભીમ તેમની[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨[...]