શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ સ્ટીમર દ્વારા ૧૪મી જુલાઈએ રવાના થયા અને ૨૫મી જુલાઈના રોજ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ[...]
march 2021
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
અપરિહાર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં[...]
June 2010
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા[...]
july 2016
🪔 માતૃપ્રસંગ
મા સાચે જ મા
✍🏻 સ્વામી સારદેશાનંદ
(1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું[...]
April 2022
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભારત માતાકી જય હે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં[...]
August 1992
🪔 વિવેકવાણી
ધર્મ એ જ આપણું જીવન
✍🏻 સ્વામી વિવેકાનંદ
ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા[...]
August 1991
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ[...]
March 1996
🪔 યુવજગત
પ્રેમની અદ્ભુત શક્તિ-૩
✍🏻 સ્વામી જગદાત્માનંદ
પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર,[...]
September 2011
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
સંસ્કૃતિના આધારે શિક્ષણ
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક[...]
December 2022
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય[...]
June 2023
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને[...]
september 2018
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનું સ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર[...]
june 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
વ્યવહારુ વેદાંત
✍🏻 સ્વામી અભેદાનંદ
કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ.[...]
september 2020
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને[...]
december 2017
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी[...]
may 2019
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત કથા - ૬
✍🏻 સ્વામી ગીતાનંદ
(ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે.[...]
December 2007