Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते। दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।5।। યુદ્ધ ક્ષેત્રમાં ઉન્મત્ત (ભયંકર) બનનારી, શત્રુવધ[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાની અને મૂર્તિપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ![...]

  • 🪔 વિવેકવાણી

    શ્રદ્ધા અને શક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે ધારો તે રીતે કરી શકો છો. તમે[...]

  • 🪔 સંપાદકીય

    યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    यद्दच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम। सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम्।।32। ‘સ્વર્ગનાં દ્વાર ખોલતું આવું યુદ્ધ વણમાગ્યું આવે ત્યારે ક્ષત્રિય વીર સુખી થાય છે.’ આ યુદ્ધ यद्दच्छया च[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદઃ આંતર વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    ગતાંકથી આગળ... *સ્વામીજીના ચારિત્ર્યની શુદ્ધતા : માત્ર તપસ્યા, એકાગ્રતાની શકિત અને આધ્યાત્મિક સમૃધ્ધિમાં જ નહીં, પણ ચારિત્ર્યની શુધ્ધિ બાબતે પણ સ્વામી વિવેકાનંદ સંન્યાસના સર્વોચ્ચ શિખરે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    ગતાંકથી આગળ : ‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    ગતાંકથી આગળ... આટલું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે સ્વામીજી ‘દિવ્ય’ શબ્દનો ઉપયોગ સાક્ષાત્ પ્રભુ, નારાયણ, અલ્લા કે જેહોવા માટે વાપરતા નથી. એમની દૃષ્ટિએ તો એનો અર્થ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    ગતાંકથી આગળ... શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    નવેમ્બરથી આગળ... પોતાના ઓરડામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા કેટલાક સંન્યાસીઓ કે સંતોનાં ચિત્રો રાખવા માટે ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું. સવારમાં કોઈ પણ વ્યક્તિ ઊઠે ત્યારે સંસારી[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    નવેમ્બરથી આગળ... અહીં આપેલ આ હૃદયસ્પર્શી ઘટના સ્વામી શુદ્ધાનંદજીના ઉદાત્ત હૃદય વિશે ઘણું ઘણું કહીં જાય છે- પોતાના જીવનના અંતિમ દિવસોમાં જ્યારે એમની તબિયત વધારે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં[...]

  • 🪔 સંગીત કલા

    સંગીત કલ્પતરુની ભૂમિકા-૮

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વાદ્ય અને ધ્વનિના નિયમ : વાદકનું વાદ્ય ગાયકના કંઠની ઉપર ન જવું જોઈએ. વાદકે ગાયકનું અનુસરણ કરવાનું હોય છે, નહીં કે ગાને વાદ્યનું. આડા બજાના[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    (મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં[...]

  • 🪔 અહેવાલ

    ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ

    ✍🏻 સંકલન

    ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૩મી વાર્ષિક સાધારણ સભા બેલુરમઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ને રવિવાર બપોર પછી ૩.૩૦ વાગ્યે મળી હતી. *શ્રીરામકૃષ્ણ દેવનો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં તા-૧૩ નવેમ્બરના રોજ રાતના ૯ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. એમાં ભજન, કાલીકીર્તન, વિશેષ પૂજાહવનનું આયોજન થયું[...]