Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् । यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।। વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે; દિવ્યતાનું ગાન ગવાય અને આનંદની સૂરાવલીઓ વહેતી[...]

  • 🪔 અમૃતવાણી

    ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન,[...]

  • 🪔 વિવેકવાણી

    કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને દબાવવાનો પ્રયત્ન કરતાં ત્રીસ કરોડ અળસિયાં પ્રત્યે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે : ‘ધિક્કાર છે તને, તું મને સાવ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સંકલન

    હું જે જે વિચારો પ્રગટ કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ વિચારો, કિંવા હું જે કાંઈ ખોટું અને[...]

  • 🪔

    શ્રીમા શારદાદેવી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની નજરે ૧૧. તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]

  • 🪔

    એકાગ્રતા

    ✍🏻 સંકલન

    મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે ? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં[...]

  • 🪔

    કેળવણી

    ✍🏻 સંકલન

    કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૫.૨૮૫) કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ

    ✍🏻 ડૉ. સતીશ કપૂર

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલર અને[...]

  • 🪔

    ભારત

    ✍🏻 સંકલન

    આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ[...]

  • 🪔

    સામર્થ્ય અને શક્તિ

    ✍🏻 સંકલન

    આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના[...]

  • 🪔

    આત્મશ્રદ્ધા

    ✍🏻 સંકલન

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોય, તો મારી ખાતરી[...]

  • 🪔

    દયાળુ નરેન

    ✍🏻 સંકલન

    નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે એ આપી દેતો. ચીજ કીમતી છે કે[...]

  • 🪔

    ધ્યાનની રમત

    ✍🏻 સંકલન

    નાનપણમાં તો સૌ કોઈ રમત રમે. નરેન પણ ઘણી રમત રમતો. ક્યારેક ઝાડ પર ચડીને ડાળીમાં પગ ભરાવીને ઊંધે માથે લટકતો. વળી ક્યારેક તે ધ્યાનની[...]

  • 🪔

    સેવા : એક ચિંતન

    ✍🏻 સંકલન

    સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ[...]

  • 🪔

    સ્વાતંત્ર્ય અને મુક્તિ

    ✍🏻 સંકલન

    મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન થાય તે મન કેવી સ્થિતિમાં હોય ?[...]

  • 🪔

    દૃઢ સંકલ્પ

    ✍🏻 સંકલન

    શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં બારણાં બંધ કરીને માત્ર પાંચ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જ્ન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે આ ચિંતનાત્મક નિબંધ લખાયો છે. - સં.[...]

  • 🪔

    સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને[...]

  • 🪔

    મારો આદર્શ

    ✍🏻 સંકલન

    ૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭ જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબેલ, (સિસ્ટર નિવેદિતા) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી[...]

  • 🪔 ગીત

    સમાધિનું ગીત

    ✍🏻 સંકલન

    નહિ સૂર્ય નહિ જ્યોતિ, નહિ શશાંક સુંદર ભાસે વ્યોમે છાયા સમ છબી વિશ્વ ચરાચર.... નહિ સૂર્ય અસ્ફૂટ મન - આકાશે જગત સંસાર ભાસે, ઊઠે, ભાસે,[...]

  • 🪔

    એવું કંઈક જે આ દુનિયાનું નહોતું

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) ૫ોતાની અમેરિકન મુલાકાત દરમિયાન એક દિવસ સ્વામીજી સિમ્ફની[...]

  • 🪔

    કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !

    ✍🏻 સ્વામી સારદાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 સ્વાધ્યાયમાળા

    ગુજરાતના ત્રણ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓમાં વિવેક-ચેતનાની જાગૃતિ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના વિદ્યાર્થી-જગતમાં સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશનો બૃહત્ પ્રમાણમાં પ્રચાર કરવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ - ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો રાહત - પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૨.૨૬ કરોડ રૂપિયાના[...]