Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૬




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2016
या ते तनूर्वाचि प्रतिष्ठिता या श्रोत्रे या च चक्षुषि । या च मनसि सन्तता शिवां तां कुरु मोत्क्रमीः ।।12।। અમારી વાણીમાં તમારો જે અંશ રહેલો[...]
🪔 અમૃતવાણી
માયા જ ઉપાધિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2016
શ્રીરામકૃષ્ણ - જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું,[...]
🪔 વિવેકવાણી
સંસ્કૃત ભાષાની વિશેષતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2016
સૌ પ્રથમ તો આપણાં જે આધ્યાત્મિક રત્નો આપણા ગ્રંથોમાં સંગ્રહાયેલાં, એક અલ્પસંખ્ય લોકોના કબજામાં, મઠોમાં અને અરણ્યોમાં જાણે કે સંતાડાયેલાં પડ્યાં છે, તેમને આપણે બહાર[...]
🪔 સંપાદકીય
ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2016
પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી ગયંુ હતું. આવા હૃદયપૂર્વકના ભજનગાનથી[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
january 2016
ગયા અંકમાં ઇન્દ્રિયસંયમ, ભજનાનંદ અને બ્રહ્માનંદની વાત કરી હતી, હવે આગળ... વેદાંત સાહિત્યમાં કેવળ નકારાત્મક અભિગમ આદર પામતો નથી કે રજૂ થતો નથી. તમને આનંદ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં આધ્યાત્મિક પરિવર્તન અને સ્પૃહા એક દુર્લભ સદ્ભાગ્ય વિશે વાંચ્યું, હવે આગળ... સંસારમાં ચિરશાંતિ સંભવ નથી કોઈવાર જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
january 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ગયા અંકમાં બ્રહ્મ એટલે શું, સંન્યાસાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશે વાંચ્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ... દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે મહત્ત્વનાં સૂચનો સરળતાપૂર્વક યાદ રાખી શકાય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
january 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) સારાંશ રૂપે આપણું મન - મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે અને તે આ પ્રમાણે છે[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
january 2016
ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ... સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન (૧૮૯૭) અને તેની[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
january 2016
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા.[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ મહિમાગાન
✍🏻 સચિન દવે
january 2016
ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
january 2016
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
january 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં લાંબા નાક દ્વારા લોકોની શાખ-આબરુની મિથ્યા વાત આપણે વાંચી, હવે આગળ... ઊંચું જોનારા - ગગનૂ લાંબાં નાકવાળાના દેશમાંથી ઊડીને[...]
🪔 બાલ ઉદ્યાન
સતી
✍🏻 ભગિની નિવેદિતા
january 2016
અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
january 2016
ગયા અંકમાં આપણે નાના નરેનની ધ્યાનાવસ્થા અને તેના શાળાપ્રવેશ વિશે વાંચ્યું, હવે આગળ... નરેનની ભીતર બાળપણથી જ સાહસિકતા અને મદદ માટે પોતાની જાતને સમર્પી દેવાની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
january 2016
રાજકોટ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]