Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  જુલાઈ ૨૦૧૯

Read Articles

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ગ્રીષ્મ સંસ્કાર શિબિરમાં યોજાયેલ માતૃપિતૃ વંદના તાજેતરમાં દર વર્ષની જેમ ઉનાળુ વેકેશનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવેક હાૅલમાં તા.૬ થી ૨૬ મે,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાસલીલા શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : શું પ્રશ્ન પૂછવો એ એક કળા છે ? ઉત્તર : આપણા દેશમાં બંધારણે દરેક નાગરિકને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે. પરંતુ લોકો તેનો કાળજીપૂર્વક[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો[...]

  • 🪔 પત્રાવલી

    કર્મયોગ અને ચિત્તશુદ્ધિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને ટાઇમ મેનેજમેન્ટ

    ✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ

    અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક[...]

  • 🪔 આત્મકથા

    ‘એમ્સ’માં જશો ?

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ...... એમ્સમાં જવાનું સૂચન તો થયું. સૂચન કરનાર પણ નીકળી ગયા. હવે અમારી સ્થિતિ કફોડી થઈ. અહીંની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં અને તેના વહીવટમાં ફરિયાદનું[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 અણ્ણા હજારે

    દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    આ બાજુ પહેલાં તો રોજ બહારથી આવીને જ શ્રીમ.નાં દર્શન કરીને વાણીશ્રવણ કરતો. હવે એમની સાથે જ માૅર્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે સ્કૂલમાં ભણાવવાની[...]

  • 🪔 આરોગ્ય

    ઘઉંના જવારા એક રામબાણ ઔષધ

    ✍🏻 સંકલન

    આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન : ૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની[...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને આત્મવિકાસ

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક[...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને યોગ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે,[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    काम एष क्रोध एष रजोगुणसमुद्भवः। महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्।।37।। ‘રજોગુણથી જન્મેલ એ ઇન્દ્રિયતૃષ્ણા-કામના અને ક્રોધ છે; એ બંને મહાભક્ષી અને મહાપાપી છે; તું એને અહીં[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારા ગુરુદેવના જીવનમાં પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निवार्णसुखं समृच्छति ।।70।। ત્યાર પછી મનનશીલ સાધક-મુનિએ ગુરુ પાસેથી આત્માના સ્વરૂપ વિશે વેદાંતનાં મહાવાક્ય સાંભળવાં જોઈએ.[...]