Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तपस्विनं सप्तमहषिर्मण्डले ददर्श यं तैजसरूपवान् शिशुः । वितप्तलोकोचितसेवने रतं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।1।। દિવ્યબાળક (શ્રીરામકૃષ્ણે) સપ્તર્ષિલોકમાં દુ :ખીપીડિતની સેવા કરવા તત્પર જે ઋષિને અવતરવા કહ્યું,[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારી લોકોનો સ્વભાવ - નામમાહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને[...]

  • 🪔 વિવેકવાણી

    સાચા સુધારકનાં લક્ષણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું ખરેખર પોતાના ભાઈઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ[...]

  • 🪔 સંપાદકીય

    ત્યાગ અને બલિદાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) કલ્યાણ મહારાજનો પ્રેમ બીજાના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવતો એકવાર એક ચોર અમારા બગીચામાં કામ કરવા આવ્યો. બગીચાની દેખરેખ રાખતા સ્વામીજીએ તેને કહ્યું,[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક[...]

  • 🪔

    યુવાવસ્થા અને ઉપનિષદો

    ✍🏻 સ્વામી બોધમયાનંદ

    ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ભાગ ૧ - વટવૃક્ષ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) ઘર તરફ પુન :પ્રયાણ સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના[...]

  • 🪔

    મધ્યકાલીન સંત દાદુ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    સંન્યાસીનું ગીતઃ એક મનન

    ✍🏻 સ્વામી યોગેશાનંદ

    સંન્યાસીનું ગીત : એક મનન માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’

    ✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી

    જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડૉ.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બહુ ઓછા[...]

  • 🪔 પત્ર

    સ્વામી પ્રેમાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 પત્ર

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ

    ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ :[...]

  • 🪔

    કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી.[...]