Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૧૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
june 2014
तपस्विनं सप्तमहषिर्मण्डले ददर्श यं तैजसरूपवान् शिशुः । वितप्तलोकोचितसेवने रतं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।1।। દિવ્યબાળક (શ્રીરામકૃષ્ણે) સપ્તર્ષિલોકમાં દુ :ખીપીડિતની સેવા કરવા તત્પર જે ઋષિને અવતરવા કહ્યું,[...]
🪔 અમૃતવાણી
સંસારી લોકોનો સ્વભાવ - નામમાહાત્મ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2014
‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને[...]
🪔 વિવેકવાણી
સાચા સુધારકનાં લક્ષણો
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 2014
જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું ખરેખર પોતાના ભાઈઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ[...]
🪔 સંપાદકીય
ત્યાગ અને બલિદાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2014
સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
june 2014
(ગતાંકથી આગળ...) માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
june 2014
(ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
june 2014
(ગતાંકથી આગળ...) કલ્યાણ મહારાજનો પ્રેમ બીજાના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવતો એકવાર એક ચોર અમારા બગીચામાં કામ કરવા આવ્યો. બગીચાની દેખરેખ રાખતા સ્વામીજીએ તેને કહ્યું,[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
june 2014
(ગતાંકથી આગળ...) રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક[...]
🪔
યુવાવસ્થા અને ઉપનિષદો
✍🏻 સ્વામી બોધમયાનંદ
june 2014
ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
june 2014
શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ભાગ ૧ - વટવૃક્ષ[...]
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
✍🏻 સંકલન
june 2014
હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
june 2014
(ગતાંકથી આગળ...) ઘર તરફ પુન :પ્રયાણ સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના[...]
🪔
મધ્યકાલીન સંત દાદુ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
june 2014
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔
સંન્યાસીનું ગીતઃ એક મનન
✍🏻 સ્વામી યોગેશાનંદ
june 2014
સંન્યાસીનું ગીત : એક મનન માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.[...]
🪔
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
june 2014
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]
🪔
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’
✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી
june 2014
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડૉ.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બહુ ઓછા[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
june 2014
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]
🪔 પત્ર
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
june 2014
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ :[...]
🪔
કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
june 2014
અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2014
રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી.[...]