Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૨૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अहङ्कारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ।। 130 ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થાે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ[...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ.[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... શ્રીકૃષ્ણ કહે છે : स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः, ‘તને હું એ જ પુરાતન યોગ કહી સંભળાવું છું.’ પણ શા માટે[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ... ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ’ : દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ગતાંકથી આગળ... હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની શું આવશ્યકતા છે ?’ શ્રી મ. કહેવા[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ (ધ્યાન, ધર્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા.[...]

  • 🪔 અધ્યાત્મ

    અજામિલ અને નામ-માહાત્મ્ય

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં[...]

  • 🪔 યુવજગત

    કર્મ અને સફળતા

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    મૅનેજમેન્ટમાંના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે- work efficiencyનો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ થાય-‘ન્યૂનતમ નિવેશથી મહત્તમ ઉત્પાદન.’ એક વ્યક્તિ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલું વધારે કે[...]

  • 🪔 અધ્યાત્મ

    આનંદની શોધ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રેમમૂર્તિ ભરત

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું[...]

  • 🪔 અધ્યાત્મ

    સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ

    ✍🏻 સંકલન

    (સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ,[...]

  • 🪔 આત્મકથા

    ચડાણનો પ્રારંભ

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ... નવાસવા પર્વતારોહકો પહાડોમાં ક્યાંક ભૂલા પડીને ખોવાઈ જાય એવા અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બન્યા છે. એવા સેંકડો લોકો કાં તો મોતને ભેટે છે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ : શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદનો ૧૫૯મો તિથિપૂજા મહોત્સવ : સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ને ગુરુવારે સવારે પ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬-૦૦[...]

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    કેટલાંકરસપ્રદ તથ્યો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ઓક્સિજન વિશે વિચારો તો પહેલો જ વિચાર લીલાંછમ જંગલોનો આવે, પણ શું તમને ખબર છે કે પૃથ્વી પરનો અડધો અડધ ઓક્સિજન પ્લાન્કટોન અને સી-વીડ જેવા[...]

  • 🪔 ચિત્રકથા

    શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ