Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ જે તત્ત્વ આ (દેહેંદ્રિય સંધાત)માં ભાસે છે તે જ અન્યત્ર (દેહાદિથી પર)[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર[...]

  • 🪔 વિવેકવાણી

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ બુદ્ધના યાદગાર શબ્દો છે : “પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા[...]

  • 🪔

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ૯ મે, બુદ્ધપૂર્ણિમા પ્રસંગે આ જગતમાં કદી વેરથી વેર શમતું નથી. (પણ) અવેરથી - પ્રેમથી શમે છે, એ સનાતન ધર્મ છે. જે મૂરખ પોતાનું મૂરખપણું[...]

  • 🪔

    આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી[...]

  • 🪔

    મેનેજમેન્ટમાં માનવીય મૂલ્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો ગ્રંથ ‘Eternal Values For a changing society’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધિ પામ્યો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (૩)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) સમાજવાદી મોહક રાજનીતિ અપનાવનારા -ઓએ શેખચલ્લી જેવાં વચનો અને ચૂંટણી ઢંઢેરાઓ દ્વારા ર૦મી સદીના મતદારોને સુખ-શાંતિ અને સમૃદ્ધિના વધુ રોજગારી, ઓછા ભાવ, કાયદો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    શ્રીરામકૃષ્ણ સમાધિમાં

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક[...]

  • 🪔

    એક ચિંતનિકા

    ✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા

    ચિંતનના શિખર પરથી સરેલો વાકપ્રવાહ અનંત સમય સુધી માનવહૃદયને ભીનાશ અર્પી રહે છે. ચિંતન મનની ભૂમિકાની દીપ્તિમય સ્થિતિ છે. કોઈ ચિંતકે લખેલું વાક્ય: I pray[...]

  • 🪔 અવગાહન

    ડૂબ ડૂબ રૂપસાગરે મારા મન

    ✍🏻 પ્રો. જે. સી. દવે

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની[...]

  • 🪔

    હિમગિરિ પરનું સૂર્યકિરણ

    ✍🏻 મકરન્દ દવે

    ડૉક્ટર રાધાગોવિંદ કાર પ્લેગના દરદીઓને તપાસી ઘેર આવ્યા ત્યારે બપોર ચડી ગયા હતા. ચૈત્ર માસનો ધોમ ધખતો હતો. અઢારસો નવ્વાણુંની એ સાલ. કલકત્તામાં પ્લેગ ફાટી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    ક્રોધજયી-ધર્મજયી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત[...]

  • 🪔 કાવ્ય

    બુદ્ધનાં ચક્ષુ

    ✍🏻 સુંદરમ્

    ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦ પોતાના જીવનના સાત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    વિદેશમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના ત્યારના ભારતીય રાજદૂત ડૉ. કરણસિંહજીએ રામકૃષ્ણ મઠના બર્કલે કેન્દ્રની મુલાકાત પમી ફેબ્રુઆરીના રોજ લીધી હતી. રામકૃષ્ણ મિશન, કોલંબો (શ્રીલંકા) કેન્દ્રમાં ર૭મી[...]