Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૧
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1991
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु[...]
🪔 વિવેકવાણી
ધ્યાન : તેની પદ્ધતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1991
રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય,[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1991
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]
🪔
ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻 સંકલન
May 1991
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]
🪔
નિર્વાણષટકમ્
✍🏻 આદિ શંકરાચાર્ય
May 1991
मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो[...]
🪔
શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
May 1991
રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને[...]
🪔
સુણો હો અમૃતનાં સંતાન! ( રેડિયો રૂપક )
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1991
(ગતાંકથી આગળ) ક: તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા? બ: રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે, તે સાંભળો : અ: ‘ભારતમાં[...]
🪔
રાણી રાસમણિ (૪)
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 1991
(ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
May 1991
ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૫)
✍🏻 સ્વામી આત્માનંદ
May 1991
(ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]
🪔
વિનોદપ્રિય વિવેકાનંદ (૨)
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
May 1991
(ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર![...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
May 1991
(ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
વિશાલાક્ષીનો આવેશ
✍🏻 અક્ષયકુમાર સેન
May 1991
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા પ્રભુની જે કામારપુકુરે; ગાએ સુણે[...]
🪔 પુસ્તક પરિચય
‘વંટોળિયાનું પતરાવળું’
✍🏻 દુષ્યત પંડ્યા
May 1991
શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮[...]
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : 'અરે, તું તો સિંહ જ છો!’
✍🏻 સંકલન
May 1991
એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
May 1991
ઓરિસ્સા રાહત કાર્ય તા. ૨૨ - માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં વિનાશકારી આગને કારણે ઘરવખરી નષ્ટ[...]