Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु[...]

  • 🪔 વિવેકવાણી

    ધ્યાન : તેની પદ્ધતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય,[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

  • 🪔

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]

  • 🪔

    નિર્વાણષટકમ્

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो[...]

  • 🪔

    શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને[...]

  • 🪔

    સુણો હો અમૃતનાં સંતાન! ( રેડિયો રૂપક )

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) ક:         તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા? બ:        રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે, તે સાંભળો : અ:        ‘ભારતમાં[...]

  • 🪔

    રાણી રાસમણિ (૪)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૫)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ (૨)

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર![...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    વિશાલાક્ષીનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા પ્રભુની જે કામારપુકુરે; ગાએ સુણે[...]

  • 🪔 પુસ્તક પરિચય

    ‘વંટોળિયાનું પતરાવળું’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : 'અરે, તું તો સિંહ જ છો!’

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    ઓરિસ્સા રાહત કાર્ય તા. ૨૨ - માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં વિનાશકારી આગને કારણે ઘરવખરી નષ્ટ[...]