Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।। આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને[...]

  • 🪔 વિવેકવાણી

    માનવીના દુ:ખનાં કારણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩

    ✍🏻 સ્વામી બુધાનંદ

    આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]

  • 🪔

    અહેવાલ

    ✍🏻 સંકલન

    ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન (નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩) ૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને[...]

  • 🪔 સાધના

    ભક્તિનો વિકાસક્રમ

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યોજના દ્વારા સફળતા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૫

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે - જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્વિચારોનું નિવારણ

    ✍🏻 સંકલન

    જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    * મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ  આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. *[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્‌ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]

  • 🪔 બાળવાર્તા

    એકલવ્ય

    ✍🏻 સંકલન

    દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]