Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तुल्यलोष्ट कांचनम् च हेय नेय धी गतं स्त्रीषु नित्य मातृरुप शक्तिभाव भावुकम्। ज्ञान भक्ति भुक्ति मुक्ति शुद्ध बुद्धि दायकं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् ।। જેઓ[...]

  • 🪔 અમૃતવાણી

    એક રસદાયક કિસ્સો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની[...]

  • 🪔 વિવેકવાણી

    વાસ્તવિકતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्[...]

  • 🪔 સંસ્મરણ

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    નર્મદાતટનાં પવિત્રતમ છ સ્થાનો- ૧. અમરકંટક, ૨. શૂલપાણિ, ૩. વિમલેશ્વર, ૪. ભરૂચ, ૫. કોરલ અને ૬. રેવારિસંગમ (ચાણોદ). કોરલમાં પ્રાચીન તીર્થાે ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ સંત[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૫

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી[...]

  • 🪔

    સંત મેકરણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં[...]

  • 🪔

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૧

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર[...]

  • 🪔 સંકલન

    પ્રામાણિક વિદ્યાર્થી

    ✍🏻 સંકલન

    પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને[...]

  • 🪔 સંકલન

    શ્રી શંકરાચાર્ય

    ✍🏻 સંકલન

    હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં[...]

  • 🪔

    હૃદય સમ્રાટ

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    ગરીબોના મસીહા મહાકવિ ‘નિરાલા’એ રોયલ્ટીની બધી જ રકમ નિર્ધન વૃદ્ધોને અર્પિત કરી હતી. નેપોલીયન બોનાપાર્ટે દોઢ મહિનો ભૂખ્યા રહીને ગરિબ કન્યાનાં આંસુ લૂછ્યાં હતાં. મહત્ત્વાકાંક્ષી[...]

  • 🪔

    ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ?

    ✍🏻 ડો. ગીતા ગીડા

    માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ-પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર[...]

  • 🪔

    કટાવા કરતાં ઘસાવું સારું!

    ✍🏻 રશ્મિ બંસલ

    ‘મારો જન્મ અને ઉછેર રાયપુરમાં થયો.’ પપ્પા-મમ્મી બંને એન્જિનિયર્સ છે. મમ્મી રાયપુર એન્જિનિયરિંગ કાૅલેજમાં પ્રોફેસર અને પપ્પા ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ)માં હતા. નાનપણથી[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિજ્ઞાનનો દુરુપયોગ આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ ‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના[...]

  • 🪔 સંકલન

    જીવન શું છે?

    ✍🏻 સંકલન

    જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ[...]