Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૨૫

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥ હું મન, બુદ્ધિ, ચિત્ત[...]

  • 🪔 સંપાદકની કલમે

    કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ  છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૨)

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ–જિજ્ઞાસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રેમમૂર્તિ ભરત

    ✍🏻 શ્રી રામકિંકર ઉપાધ્યાય

    (પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના[...]

  • 🪔 કથોપકથન

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે.[...]

  • 🪔 સંશોધન

    ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ

    (‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (લેખકે બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ[...]

  • 🪔 અધ્યાત્મ

    જિહિ સુમિરનતે અતિસુખ પાવે…!

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભક્ત-સંમેલન ૩૦ માર્ચ, ૨૦૨૫, રવિવારના રોજ આશ્રમના વિવેક હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ભક્ત-સંમેલનનું આયોજન થયું હતું. કાર્યક્રમનો શુભારંભ સ્વામી શંકરેશાનંદજીનાં[...]