Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः । यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि । ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य[...]

  • 🪔 વિવેકવાણી

    આપણું રાષ્ટ્રીય જહાજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને લાગે છે કે હવે હું તમને રોકી રહ્યો છું, પણ એક વાત વધારે કહી લઉં. દેશબાંધવો! મારા મિત્રો! મારાં બાળકો! આ આપણું રાષ્ટ્રીય જહાજ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી (2)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

  • 🪔 વાર્તાલાપ

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (3)

    ✍🏻 સંકલન

    પ્રશ્ન: ‘વેદ’માં સર્વે જીવનપ્રવૃત્તિઓ છે. શ્રીબાઈબલ, શ્રીકુરાન વગેરે પણ ઈશ્વર તરફ નિર્દેશ કરે છે. તો શું તે વેદવાણી ન ગણી શકાય? ઉત્તર: ‘વેદ’ શબ્દની બે[...]

  • 🪔 પ્રાસંગિક

    અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

    ✍🏻 જવાહરલાલ નહેરુ

    શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ નાનક

    ✍🏻 સંકલન

    13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી 13મી નવેમ્બરે આવે છે. ઉદારમતવાદી,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા[...]

  • 🪔

    સાધકશૂરી સંતસરવાણી

    ✍🏻 જયમલ્લ પરમાર

    સૌરાષ્ટ્ર એક કાળે આફ્રિકાખંડ સાથે જોડાયેલો હતો. કાળની ઉથલપાથલમાં જમીનને સ્થળે જળ આવી ગયું અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો. એક કાળે સિંધુ નદી આ સૌરાષ્ટ્રની ભૂમિ[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    લોકો નિંદા કરે ત્યારે શું કરવું? માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હરક્ષણે તેમના જ વિચાર આવ્યા[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    અદ્‌ભુત ત્યાગ લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે ઘણી વાર સુધી વેદાંતની વાતો[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૬)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જન્મજાત ગુરુ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો ગુરુભાવ (પૂર્વાર્ધ) લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987) પાકું પૂઠું: રૂ. 17, કાચું[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય (સપ્ટેમ્બર ’89): આસામના કાચાર અને કરીમગંજ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારના પૂરપીડિતોમાં લગભગ 3500 સાડી, 3500 ધોતી, 9000 વસ્ત્રો અને 500[...]