Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।।6।।[...]

  • 🪔 અમૃતવાણી

    કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ[...]

  • 🪔 સંપાદકીય

    બાળકોના જીવન ઘડતરની કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત પાંચ જ વિચા૨ોને પચાવીને એને તમા૨ા જીવન[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા ભારતમાં આવી વેદાંત ચર્ચા આપણે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) બંગાળી ભાષાનું મારું અધ્યયન રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો જ હતો ત્યારે મેં બંગાળી ભાષા પ્રત્યે[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી[...]

  • 🪔

    એક અજ્ઞાત યાત્રાની શરૂઆત

    ✍🏻 ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ

    લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો : ભરુચ, દક્ષિણ ગુજરાત) : મૂળ અંગ્રેજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...)    ભાગ - ૨  સાહસયાત્રાઓ   રમતનું મેદાન મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું અંધકારની શોધમાં નીકળી પડ્યો. ઉત્તેજના, જિજ્ઞાસા અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. પરંતુ સ્પેસવોકની વૈજ્ઞાનિક ટેક્નિક તો પછીથી શોધાઈ[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ[...]

  • 🪔

    વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨

    ✍🏻 દલાઈ લામા

    (સપ્ટેમ્બરથી આગળ...) ધર્મો સામેના પડકારો માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ ઘણા વિખવાદો નજરે પડે છે, જેને કારણે[...]

  • 🪔 સંસ્મરણ

    મારાં અમેરિકા પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો

    ✍🏻 એસ.જી. માનસેતા

    શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ આપે છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન[...]

  • 🪔

    સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને સામાન્ય વિચાર

    ✍🏻 એ.આર.કે. શર્મા

    શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના વિચારો આધારિત અનેક પ્રેરણાદાયી પુસ્તકો[...]

  • 🪔

    નિર્ભીક થઈને રહો

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે રામકૃષ્ણાય શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર, ૧૯/૬/૧૯૧૫ પરમ સ્નેહાસ્પદ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

                                                     [...]