Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૨૦
Read Articles
સચિત્ર વિજ્ઞાન : બ્રહ્માંડનો ઇતિહાસ
૧૩૭૦ કરોડ વર્ષ પહેલા બીગ બેંગ નામે ઓળખાતા એક પ્રચંડ વિસ્ફોટમાં આપણા બ્રહ્માંડની સૃષ્ટિ થઇ હતી.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
अभावना वा विपरीतभावनासम्भावना विप्रतिपत्तिरस्याः। संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिः क्षपयत्यजस्रम्।।115।। (અધિષ્ઠાનના યથાર્થજ્ઞાનનો) અભાવ, મિથ્યાજ્ઞાન, (કોઈપણ વસ્તુના) વિશેષસ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય [...]
અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાયો છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. [...]
સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રી : સ્વામી નિખિલેશ્વરાનંદ
હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. [...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે [...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો [...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great [...]
પ્રાસંગિક : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ
હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય [...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : સ્વામી અખંડાનંદ
સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ [...]
અધ્યાત્મ : જીવાત્માનું ‘હું’ પણું : અક્ષયકુમાર સેન
બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી [...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં [...]
પ્રાસંગિક : મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી? : દેવદત્ત પટનાયક
ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ [...]
સંસ્મરણ : ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ : સંકલન
એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી [...]
ચિંતન : સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ : સ્વામી પ્રેમાનંદ
ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના [...]
પ્રાસંગિક : હરસિદ્ધિ માતા : સંકલન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની [...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ... અત્યાર સુધીમાં બેઝ કૅમ્પ આવી ગયેલાં બચેન્દ્રી પાલે અમારા સહુ માટે પ્રેમથી પરાઠાં બનાવ્યાં હતાં અને તેણે અમને [...]
સ્મૃતિસભા
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સંપાદકીય સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ મહેતાના તા. ૪-૯-૨૦ના રોજ થયેલ નિધનના ઉપલક્ષમાં તા.૧૩-૦૯-૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ઓન [...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના [...]
શ્રદ્ધાંજલિ
શ્રી મનસુખભાઈ મહેતાને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહીજન આંબલા (જિ.જૂનાગઢ) ના મૂળ [...]
સમાચાર દર્શન
રાહત કાર્ય : રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય [...]
શ્રદ્ધાંજલિ
ડભોઉ ગામના રહેવાસી શ્રી ચંદુભાઈ એચ. પટેલનું તા. ૧૯-૧૧-૨૦૨૦ને ગુરુવારે દેહાવસાન થયું છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે [...]