Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : પ્રાર્થના વિશેષાંક : ઓક્ટોબર ૨૦૨૪




Read Articles
🪔 દીપોત્સવી
મંગલાચરણ
✍🏻 સંકલન
October 2024
अहं हरे तव पादैकमूल-दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥ હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો પણ દાસ થાઉં. મારું મન[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2024
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો
✍🏻 સંકલન
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]
🪔 દીપોત્સવી
ધ્યાન અને પ્રાર્થના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October 2024
સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત કરે છે. તે પરમસત્તા, સત્સ્વરૂપ,[...]
🪔 દીપોત્સવી
શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2024
પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? ઉત્તર: પહેલાં તો એ[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની સફળતા માટેની શરતો
✍🏻 સ્વામી ભજનાનંદ
October 2024
પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો તે માટે તેના સાધકે[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની પદ્ધતિ
✍🏻 સ્વામી પવિત્રાનંદ
October 2024
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 દીપોત્સવી
જૈન ધર્મમાં પ્રાર્થનાનું મહત્ત્વ: નિજ સ્વરૂપમાં લીન થવાનો અપૂર્વ અવસર
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October 2024
દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉદ્ધૃત પ્રાર્થનાઓ
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર[...]
🪔 દીપોત્સવી
વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
October 2024
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના[...]
🪔 દીપોત્સવી
આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
October 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 દીપોત્સવી
રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી સુખાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. - સં.) સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના એક અભિગમ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ,[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર)
✍🏻 રેખાબા સરવૈયા
October 2024
(એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી,[...]
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં પ્રાર્થના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
October 2024
શ્રીમદ્ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
October 2024
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.) જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી મેધજાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. - સં.) પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું[...]
🪔 દીપોત્સવી
માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રીમતી મંજૂષા લાલ
October 2024
(લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા[...]
🪔 દીપોત્સવી
હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
October 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. - સં.) પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
October 2024
(શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
October 2024
(લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.) સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ[...]
🪔 દીપોત્સવી
વિવિધ ધર્મોમાં પ્રાર્થના
✍🏻 સંકલન
October 2024
સર્વધર્મ સમભાવ પ્રાર્થના ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મઝ્દ તું, યહ્વ શક્તિ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે[...]