Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સ્વામી વિવેકાનંદ-શિકાગો ધર્મમહાસભા શતાબ્દિ વિશેષાંક : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૩




Read Articles
🪔
દિવ્યવાણી
✍🏻
October-November 1993
श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः। वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय॥ શ્વેતાશ્વતર ઉપનિષદ (૨-૫, ૩-૮) “ઓ શાશ્વત[...]
🪔 વિવેકવાણી
સ્વાગતનો પ્રત્યુત્તર
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1993
વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય[...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1993
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને તુરત જ મંચ પર બેઠેલા[...]
🪔 દિપોત્સવી
હિંદુ ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1993
(૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે -[...]
🪔 દિપોત્સવી
વર્તમાન યુગના મહાન આચાર્ય
✍🏻 શ્રી વિનોબા ભાવે
October-November 1993
આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં[...]
🪔 દિપોત્સવી
યુગપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1993
સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 શ્રી જયપ્રકાશ નારાયણ
October-November 1993
સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો[...]
🪔 દિપોત્સવી
રાષ્ટ્રચેતના જગાવીએ: એકતા અને એકાત્મતા દૃઢ બનાવીએ
✍🏻 પી. વી. નરસિંહરાવ
October-November 1993
(સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને એમણે શિકાગોમાં કરેલા ઉદ્બોધનની શતાબ્દીની ઊજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહરાવે ૨૮મી ડિસેમ્બર 1992ના દિવસે કન્યાકુમારીમાં આપેલું ઉદ્દબોધન.) રાષ્ટ્રચેતના[...]
🪔 દિપોત્સવી
પ્રભાવનું રહસ્ય
✍🏻 યશવન્ત શુક્લ
October-November 1993
39 વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા અને આજે લગભગ નવ દાયકા થવા આવ્યા[...]
🪔 દિપોત્સવી
શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર - શ્રી વીરચંદ ગાંધી
✍🏻 ડૉ. ગુણવંત શાહ
October-November 1993
સો વરસ પહેલાની આ વાત છે. બહુ સૂકલડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો વીંટી,[...]
🪔 દિપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1993
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળુંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]
🪔 દિપોત્સવી
ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૧)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) ભગવાન શંકરાચાર્યે તેમની બ્રહ્મસૂત્રની ટીકાના પ્રારંભમાં[...]
🪔 દિપોત્સવી
ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October-November 1993
(શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી કાશ્મીર સુધીની ભારતીય પ્રજાને શો[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ આંદોલનમાં ગૃહસ્થ ભક્તોનો ફાળો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) આંદોલનો ઘણી જાતનાં હોય છે. આપણું આંદોલન શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનું છે.[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) પૂર્વ અને પશ્ચિમ - બંનેના લોકોને સ્વામી વિવેકાનંદના માનવતાવાદનો આ વિષય ખૂબ આકર્ષક લાગે છે[...]
🪔 દિપોત્સવી
વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ
✍🏻 સ્વામી ગહનાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.) (૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ માટે સ્વામી[...]
🪔 દિપોત્સવી
જલતી રહો જ્યોતસંવાદિતાની
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1993
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કલકત્તામાં તાજેતરમાં યોજાયેલ વિશ્વધર્મસભામાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ સમાપન સત્રમાં આપેલ સ્વાગત પ્રવચન અહીં વાચકોના લાભાર્થે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ
✍🏻 સ્વામી પ્રભાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ આપ્યું હતું તે વાચકાના લાભાર્થે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧)
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1993
૧૯મી સદીનું અમેરિકા: અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ક્રાંતિની[...]
🪔 દિપોત્સવી
માતૃશક્તિ એટલે શું?
✍🏻 વિમલા ઠકાર
October-November 1993
આપણે “માતૃશક્તિ” શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો. પરંતુ ક્યાંક એક[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1993
ખંડન ભવ-બંધન, જગ-વંદન વંદિ તોમાય; નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમય. હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું તમને વંદન કરું છું. તમે નિરંજન નરરૂપ ધારણ કરેલ[...]
🪔 કાવ્ય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
✍🏻 સંકલન
October-November 1993
(રાગ માંડ - તાલ દાદરા) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પન્થ ઉજાળ. ધ્રુ૦ દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ[...]
🪔 કાવ્ય
બારણે બારણે બુદ્ધુ
✍🏻 ઉમાશંકર જોષી
October-November 1993
ધોમ ધખે ને ધરણી હાંફે, માડીનાં સુકાય દૂધ, અંતરના ઊકળાટ વધે ને ગરજી ઊઠે જુદ્ધ, ઓ રે! ગરજે કાળાં જુદ્ધ; અર્મીકૂપી લઈ ઘૂમી વળો ત્યારે[...]
🪔 કાવ્ય
અહંકાર વિશે એક નિવેદન
✍🏻 ઉશનસ્
October-November 1993
(શિખરિણી સૉનેટ) હવે અંતે પાડ્યો પકડી રિપુ મારો અદીઠ, મેં; અરે, એ તો મારી મહીં જ, ઘરનો ચોર નીકળ્યો! પૃથુ પ્હાડોથીયે! તનુ તૃણથકી: તોય ટનનો![...]
🪔 કાવ્ય
પૂજાની ઓરડી
✍🏻 બાલમુકુન્દ દવે
October-November 1993
હવે મને વહાલી છે પૂજાની ઓરડી: મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં, હવે વહાલી છે શબરીની બોરડી; હવે મને વહાલી છે પૂજાની ઓરડી! ઝળહળતી રોશનીના જોયા ઝગારા,[...]
🪔 કાવ્ય
આપજો!
✍🏻 મકરન્દ દવે
October-November 1993
ઈશ આવીને આજ કહે કે માગ તે આપું; હૃદય, તને બાંધતાં સકળ બંધન કાપું; દેવતાના દરબારમાં ઊંચે આસને સ્થાપું. મૂરખ મારું કાળજું છતાં કાંઈ ન[...]
🪔 કાવ્ય
વિવેકાનંદને
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1993
તમે હૃદય શા હતા જલત ભારતી માતના; સદા દ્રવત અંતરે અધિક, દૈન્યથી આપણા. હતા વલય તેજનું તિમિરઢંક આ દેશમાં; તમે પ્રણવમંત્રનો પ્રબળ નાદ પોતે હતા.[...]
🪔 કાવ્ય
કૃષ્ણ-રાધા
✍🏻 પ્રિયકાન્ત મણિયાર
October-November 1993
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે, આ બાગ ખીલ્યો તે કાનજી ને[...]
🪔 કાવ્ય
માતૃવંદના
✍🏻 રમેશ પારેખ
October-November 1993
ફૂલો, વનો, દરિયાઓ શીતળ છે, મનોહર ને સુંદર છે, તેમાંથી સરરર કરતું હૃદયને ક્યાંક સ્પર્શે છે, કોઈ મર્માન્તક ઘાને પંપાળે છે તે, વાયુની થપકી જેવો[...]
🪔 કાવ્યાસ્વાદ
એક કણ રે આપો
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1993
એક કણ રે આપો, આખો મણ નહિ માંગું, એક કણ રે આપો, મારા રાજ! આખો રે ભંડાર મારો એ રહ્યો. એક આંગણું આપો, આખું આભ[...]
🪔 કાવ્ય
વિવેકાનંદને બોલાવશો મા
✍🏻 બોધિસત્ત્વ
October-November 1993
વિવેકાનંદને બોલાવશો મા... આવશે ખુદ (અનુકાવ્ય) બસ કરો, બોલાવશો મા! એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે. હમણાં જ નિજહાથે જલાવેલી ચિતા પર, થાક[...]
🪔 દિપોત્સવી
ભારતીય કળાનો સંસ્પર્શ (૧)
✍🏻 રતિલાલ છાયા
October-November 1993
પશ્ચિમની ચિત્રકળાની માફક ભારતીય ચિત્રકળા પદાર્થના માત્ર બહિર અંગનું આલેખન કરતી નથી; પરંતુ એથી કંઈક વિશેષ કરે છે. એ મૂળ પદાર્થનું આબેહૂબ ફોટો ચિત્ર નથી[...]
🪔 દિપોત્સવી
પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1993
વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે:[...]
🪔 દિપોત્સવી
જૈન ધર્મનો સંદેશ
✍🏻 વીરચંદ ગાંધી
October-November 1993
(૧૮૯૩ની શિકાગો ધર્મસભામાં જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ કરેલ વ્યાખ્યાનોના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.) હું તમને બધાને લાંબું સંભાષણ આપી તકલીફ નહિ આપું.[...]
🪔 દિપોત્સવી
બે વંદનીય વિભૂતિઓ
✍🏻 ગુલાબદાસ બ્રોકર
October-November 1993
અર્વાચીન ભારતની મહત્તા વિશે જ્યારે મનમાં વિચાર આવે છે ત્યારે તેને તે મહત્તા અર્પનાર ત્રણેક વિભૂતિઓનાં નામ સહેજે સ્મરણે ચઢે છે. તે ત્રણ વિભૂતિઓ છે[...]
🪔 દિપોત્સવી
રહસ્યવાદી વિભૂતિ જિબ્રાન
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October-November 1993
પંદર વર્ષનો એક તરુણ પોતાના હસ્તે લખાયેલી પ્રતો લઈને પોતાની મા પાસે જાય છે. મા પ્રતો વાંચે છે. વાંચીને એ તો સ્તબ્ધ બની જાય છે.[...]
🪔 નવરાત્રિ પ્રસંગે
ગૂજરાતમાં શક્તિપૂજા અને આરાસુરી અંબિકા-અંબાજી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1993
જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગૂજરાતમાં અને મેવાડની મહારાણી મીરાંએ રાજસ્થાનમાં કૃષ્ણભક્તિનો ધોધ વરસાવ્યો તે પહેલાં ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ અને શક્તિની પૂજા જ વ્યાપક[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ
✍🏻 સંકલન
October-November 1993
* શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. ચન્દ્ર, સૂર્ય[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October-November 1993
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર[...]
🪔 દિપોત્સવી
સંગીત અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી હર્ષાનંદ
October-November 1993
(સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ[...]
🪔 દિપોત્સવી
ભગવાનને ક્યો ભક્ત પ્રિય છે?
✍🏻 કાન્તિલાલ કાલાણી
October-November 1993
સ્વામી વિવેકાનંદ બે માળીઓની વાત કરતા: એક ધનવાન માણસને ત્યાં બે માળી કામ કરતા. એમાંનો એક માળી ભારે આળસુ. તે ધનવાન માણસનાં બગીચામાં બિલકુલ કામ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1993
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મપરિષદ શતાબ્દી વર્ષની ઉજવણી રામકૃષ્ણ મઠ-મિશનના વડામથક દ્વારા કલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૧-૧૨ સપ્ટેમ્બર ’૯૩ અને ૧૮-૧૯[...]