શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ, મનની તમામ શક્તિઓને એકાગ્ર કરીને આપણે જ્યાં ઇચ્છીએ ત્યાં લગાડતાં શીખવું જોઈએ; અને આ દુનિયામાં[...]
શ્રીરામકૃષ્ણ
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
✍🏻 સંકલન
એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર[...]
july 1989
🪔 અમૃતવાણી
અહંકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧.[...]
April 2001
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
દિવ્યમાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ[...]
October 2004
🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા[...]
April 2024
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને[...]
december 2017
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં[...]
march 2021