શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2008
કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું હતું: ‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતાં પહેલાં જ મનમાં અનેક હકીકતો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. મનનો[...]
શ્રીરામકૃષ્ણ
🪔
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 વિનોબા ભાવે
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન -[...]
October-November 1997
🪔 અમૃતવાણી
ઈશ્વર જ કર્તા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર[...]
august 2015
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી વિવેકાનંદ
તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ[...]
July 2010
🪔 વિવેકવાણી
ગૃહસ્થનાં કર્તવ્યો
✍🏻 સ્વામી વિવેકાનંદ
ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત[...]
August 2002