શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2007
બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં સમર્થ કેળવણીકારો અને વિદ્વાનો શિક્ષકો અને માતપિતાએ બાળકમાં મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની સ્પષ્ટ વ્યાખ્યા સાથેની પદ્ધતિ વિશેનાં વિવિધ સંશોધનોમાં મંડી પડ્યા[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2007
શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ[...]
march 1990
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત[...]
February 1996
સ્વામી વિવેકાનંદ
🪔
ચોથી જુલાઈને
✍🏻 સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે[...]
July 1994
🪔
અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ
✍🏻 કેટ સૈનબોર્ન
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી[...]
april 2015