શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2004
શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ શ્રીમા પણ દૈવી અવતાર હતાં. માનવદેહધારી હોવા છતાં તેઓ બંનેમાં મૂર્ત થયેલી શક્તિ એક જ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તમે ઉત્સુક હો તો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે[...]
September 2011
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે[...]
March 2008
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
સત્ની ઝાંખી કરવી એ ખાંડાના ખેલ છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું[...]
april 2014
🪔 પત્રાવલી
વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ
✍🏻 રાજીવ મલ્હોત્રા
(સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
april 2014