શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2003
આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી સ્વતંત્ર છે ખરી?’ આપણે જોયું કે આધુનિક વિજ્ઞાન ચેતનાના આવા કોઈ સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતાં ખચકાય[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
પરોપકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો[...]
november 2019
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
ગોચારણ
✍🏻 અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે.[...]
December 1990
સ્વામી વિવેકાનંદ
🪔
શિકાગો ધર્મપરિષદ પછી શું?
✍🏻 સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ
(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી.[...]
September 1994
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી[...]
March 2012