શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા કરી ગયા છીએ. જો કે પ્રારંભમાં પશ્ચિમના અને પૂર્વના વિદ્વાનોના આ અભિગમ એક બીજાના વિરોધાભાસી[...]

શ્રીરામકૃષ્ણ

શ્રીમા શારદાદેવી

સ્વામી વિવેકાનંદ

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्‌ नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं[...]

    July 2023

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ : સીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મહાકવિ ઋષિ વાલ્મીકિએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર,[...]

    December 2001

આ અઠવાડિયાના Top 10 લેખો

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

પ્રાસંગિક

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક[...]

શાસ્ત્ર

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (50)

  • Samachar Darshan

    (370)

  • Prasangik

    (386)

  • Jivan Charitra

    (32)

  • Itihas

    (43)

  • Divyavani

    (374)

  • Dhyan

    (72)

  • Chintan

    (137)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ