આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

March 26, 2024|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના[...]

પ્રાસંગિક : ભરત પ્રસંગ : સ્વામી સુખાનંદ

March 26, 2024|Categories: Sukhananda Swami|Tags: , , |

(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ[...]

પ્રાસંગિક : ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

February 24, 2024|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ[...]

પ્રાસંગિક : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

February 23, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે[...]

પ્રાસંગિક : સ્વામી યોગાનંદ જન્મજયંતી : સંકલન

February 23, 2024|Categories: Sankalan|Tags: , , , , |

(29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા : સ્વામી ગુણાશ્રયાનંદ

February 23, 2024|Categories: Gunashryananda Swami|Tags: , , , , |

(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ.[...]

પ્રાસંગિક : આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 23, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

પ્રાસંગિક : આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી : ડૉ. ચેતનાબહેન માંડવિયા

December 22, 2023|Categories: Chetana Mandaviya|Tags: , , , , |

(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ[...]

પ્રાસંગિક : ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા : સ્વામી ગુણાશ્રયાનંદ

December 22, 2023|Categories: Gunashryananda Swami|Tags: , , , , |

(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા[...]

પ્રાસંગિક : શાશ્વત જનની શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

December 22, 2023|Categories: Mantreshananda Swami|Tags: , , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम्‌ अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે[...]

પ્રાસંગિક : રાધાશક્તિ શ્રીમા શારદાદેવી : સ્વામી આત્મદિપાનંદ

December 22, 2023|Categories: Atmadipananda Swami|Tags: , , , , |

(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था[...]

પ્રાસંગિક : જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 22, 2023|Categories: Nikhileswarananda Swami|Tags: , , , , |

(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

September 22, 2023|Categories: Akhandananda Swami|Tags: , , , , , |

(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ[...]

પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ

June 1, 2023|Categories: Prapattyananda Swami|Tags: , , |

(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ[...]

પ્રાસંગિક : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ

May 1, 2023|Categories: Vivekananda Swami|Tags: , , , , |

(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ[...]

પ્રાસંગિક : હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2023|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર[...]

પ્રાસંગિક : ખુશી-પ્રસન્નતા-આનંદ : શ્રી હેમંત વાળા

March 1, 2023|Categories: Hemantbhai Wala|Tags: , , |

(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા[...]

પ્રાસંગિક : આભાર, કેન્સર… : શ્રી હિતેષભાઈ ગઢવી

February 1, 2023|Categories: Hiteshbhai Gadhvi|Tags: , , , |

(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’[...]

પ્રાસંગિક : નારી તું નારાયણી : સેજલબેન માંડવિયા

February 1, 2023|Categories: Sejalben Mandaviya|Tags: , , , , , |

આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં[...]

પ્રાસંગિક : સેવા પરમો ધર્મ : શ્રી નરેન્દ્ર મોદી

September 1, 2022|Categories: Narendra Modi|Tags: , , |

 (પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા

August 1, 2022|Categories: Sejalben Mandaviya|Tags: , , , , |

સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે.[...]

પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી

August 1, 2022|Categories: Prakashbhai Joshi|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ[...]

પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

June 1, 2022|Categories: Prakashbhai Joshi|Tags: , , , , |

૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય[...]

પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના[...]

પ્રાસંગિક : રામરાજ્ય ક્યારે આવશે? : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ[...]

Title

Go to Top