પ્રાસંગિક
પ્રાસંગિક : રામકૃષ્ણ શરણમ્ ધૂન : શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. - સં.) રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં[...]
પ્રાસંગિક : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના : ડૉ. મુન્નીબહેન માંડવિયા
(લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. - સં.) આપણે[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા[...]
પ્રાસંગિક : ચૈતન્ય મહાપ્રભુ : શ્રી હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે[...]
પ્રાસંગિક : હોળી-ધૂળેટી ઉત્સવ : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની[...]
પ્રાસંગિક : સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા : સંકલન
(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે[...]
પ્રાસંગિક : છત્રપતિ શિવાજી મહારાજ : રેખાબા સરવૈયા
(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે.[...]
પ્રાસંગિક : ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ[...]
પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ[...]
સ્વામી અદ્ભુતાનંદ : સંકલન
(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્ભુતાનંદજીનું આખું જીવન[...]
‘ઉદ્બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન
(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ : ડૉ. સીમાબહેન માંડવિયા
(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી[...]
પ્રાસંગિક : રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત : કેપ્ટન શિબકુમાર પટનાયક
(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી[...]
પ્રાસંગિક : મકર સંક્રાંતિ : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) આપણા દેશમાં[...]
પ્રાસંગિક : શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ : શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]
પ્રાસંગિક : સ્વામી સારદાનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ
(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ[...]
પ્રાસંગિક : ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ
(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ[...]
પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી,[...]
પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો[...]
પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે[...]
પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી[...]
પ્રાસંગિક : શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે[...]
પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન
(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના[...]