Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः । वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ શ્વેતાશ્વતર ઉપનિષત્ (2-5,[...]

  • 🪔 સંપાદકીય

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ

    ✍🏻 સંકલન

    ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં ભક્ત કે સાધુ, એવાની પાસે[...]

  • 🪔 સંકલન

    “ઉદ્‌બોધન” પત્રિકાના ધ્યેય અને હેતુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    [સ્વામી વિવેકાનંદે મૂળ બંગાળીમાં લખેલા પ્રથમ લેખ “વર્તમાન ભારતના મહાપ્રશ્નનો ઉકેલ”ના ભાષાંતરમાંથી સંકલિત. તારીખ 14મી જાન્યુઆરી, 1899ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તરફથી શરૂ[...]

  • 🪔 સંકલન

    મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સંકલન

    હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો,[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    [શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગલોરમાં તા. 16મી ફેબ્રુઆરી, 1986ને રવિવારના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે (પરમાધ્યક્ષ : શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) આપેલ ભાષણ, ‘પ્રબુદ્ધ ભારત’ના જુલાઈ 1986માં[...]

  • 🪔

    શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની[...]

  • 🪔

    આપણી મહિલાઓને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદ [અહીં પ્રસ્તુત છે, સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ નિમિત્તે કોઈમ્બતુરની શ્રીઅવિનાશલિંગમ હોમસાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ સમક્ષ તા. 9-2-64 કરેલું પ્રવચન ‘ઇટર્નલ વેલ્યુઝ ઑફ[...]

  • 🪔 ચિંતન

    ભક્તકવિ નરસિંહ મહેતા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો[...]

  • 🪔

    ભારતનું પુનરુત્થાન અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે. શ્રીરામકૃષ્ણદેવનું જીવન સમજ્યા વિના કોઈ વેદ-વેદાંત[...]

  • 🪔 સંકલન

    સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ

    ✍🏻 સંકલન

    [સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત નથી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલાં રાહતનાં મુખ્ય કાર્યો (સને 1950થી 1988 સુધીનાં) શક્ય હોય, ત્યારે આશ્રમ કોઈપણ પ્રકારનું રાહત તથા પુનર્વસવાટ કાર્ય હાથ ધરે છે.[...]

  • 🪔 અહેવાલ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજની મહાસમાધિ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના 7-27 કલાકે રામકૃષ્ણ મિશન સેવા[...]